Breaking News

Crime News

Election 2022

જામનગરની નજીક આવેલ હોટલના માલિકના પર્સમાંથી રૂા.22,000/-ની ચોરી કરનાર બન્ને ચોર પકડાયા.

જામનગર પાસે ખીજડીયા બાયપાસ નજીક આવેલ જય માતાજી હોટલના માલિકના પર્સમાંથી રૂા.22,000/-ની ચોરી થયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. તબીયત...

મહાનગરી મુંબઈમાં જવું ક્ચ્છવાસીઓને ભારે પડશે.

મુંબઇ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા કચ્છવાસીઓમાં ગુજરાત થી મુંબઇ આવતા પ્રવાસીઓ માટે મહારાષ્ટ્ર સરકારે જારી કરેલા ફરજિયાત આર.ટી.પી.સી.આર. ટેસ્ટએ ભારે...

અયોધ્યાનું એરપોર્ટ ભગવાન મર્યાદા પુરૂષોતમ‘શ્રીરામ’ના નામ તરીકે ઓળખાશે.

અયોધ્યાનું એરપોર્ટ હવે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના નામ તરીકે ઓળખાશે. ઉત્તરપ્રદેશ કેબિનેટે મંગળવારે તેને મંજૂરી આપી. યોગી સરકારે કેબિનેટની બેઠકમાં ઠરાવ...

શિયાળુ પાક ઘઉંના વાવેતરમાં 94% અને ચણામાં 347% ગત વર્ષની તુલનાએ વધારો થયો.

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ શિયાળું પાકોનું વાવેતર પણ સારું આવી રહ્યા છે. ગુજરાતના ખેડુતોએ આ વર્ષે સરેરાશ 15...

જાન્યુઆરી મહિનાથી દેશમાં લેન્ડલાઇન થી મોબાઇલ ફોન પર કોલ કરવા માટે પહેલા ઝીરો(0) લાગવો ફરજિયાત.

દેશભરમાં લેન્ડલાઈનથી મોબાઈલ ફોન પર કોલ કરવા માટે ગ્રાહકોને 1 જાન્યુઆરીથી નંબર પહેલા શૂન્ય(0) ડાયલ કરવો ફરજિયાત હશે. દૂરસંચાર વિભાગે...

આંગણવાડીનાં આ કાર્યકર બહેન રોજ 18 કિલોમીટર હોડી હંકારીને ગામડામાંના પરિવારોમાં નવજાત શિશુઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે દેવદુત સમાન સાબીત થયા છે.

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલ અલીગાટ અને દાદર ગામના લોકોને આંગણવાડીનાં કાર્યકર રેલુબહેનના રૂપમાં જાણે માનવતાનો મહાસાગર મળી ગયો હોય એવું...

કબરાઉમાં વંચિત બાળકો માટે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે.

 ભચાઉ તાલુકામાં આવેલ કબરાઉ ગામે 40 જેટલા આ વિસ્તારના વંચિત તબક્કાના બાળકોને માટે ત્રિદિવસીય શિબિરનું આયોજન કરાયું છે. રમત-ગમત, આરોગ્ય,...

ગાંધીધામની શાકમાર્કેટમાં કોરોના ટેસ્ટનો કાર્યક્રમ યોજયો.

વધતાં જતાં કોરોના મહામારી સામે આરોગ્ય વિભાગે જંગ છેડી છે અને વધુમાં વધુ લોકોના કોરોના ટેસ્ટની દિશામાં ગતિવિધિ આગળ વધી...

માસ્ક નહીં પહેરનારા લોકો દંડાયા, કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ.

દિવસેને દિવસે વધતા જતા કોરોના સંક્રમણ સામે નિયમનું પાલન ન થવાનાં કારણે તંત્ર દ્વારા કડકાઇથી તપાસ હાથ ધરી છે. માસ્ક...