મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ અને બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ તેમજ પૂજ્ય શ્રી ગાયત્રીબા તેમજ પૂજ્ય શ્રી દિયાબા સહિત સમસ્ત ઠાકર પરીવાર ના હસ્તે દેવાધીદેવ મહાદેવ ની પૂજા અર્ચના અને અભિષેક કર્યા બાદ ત્રિનેત્રેશ્વર મહાદેવ ને બાવન ગજ ની ધજા ચડાવવામાં આવી
પાંચાળ ભૂમિ નું પવિત્ર તીર્થ ધામ તરણેતર કે જ્યાં નો પૌરાણિક ગ્રંથો ના ઇતિહાસ મુજબ ભગવાન શ્રી વિષ્ણુ જયારે શિવજી...