Breaking News

જિલ્લા પંચાયત કચેરી મદયે જિલ્લા વિકાસ અધિકારી C.J. પટેલના નેતૃત્વ હેઠળ ભુજ તાલુકાનાં તલાટીઓની મિટિંગ બોલાવવામાં આવી .

જિલ્લા પંચાયત કચેરી મધ્યે જિલ્લા વિકાસ અધિકારી ,સીજે .પટેલ દ્વારા ભુજ તાલુકાનાં તલાટીઓની મિટિંગ યોજાઇ .જેમાં તલાટીઓને સ્થળ ઉપર સંપર્ક...

ભુજના લોહાણા મહિલા મંડળ દ્વારા ધો-૧૦ અને ૧૨ ની પરીક્ષાને અનુલક્ષીને દીપજ્ઞાન યજ્ઞ અને સાથો સાથ આનંદમેળાનું આયોજન કરાયું

ભુજ લોહાણા મહિલા મહાજન દ્વારા દીપજ્ઞાન આનંદમેળો ,તેમજ મહિલાઓ દ્વારા સ્ટોલો ઊભો કરી પોતાના પગપર કેમ ઊભા રહેવું તેવો કાર્યક્રમ...

ભુજ સ્થિર સરકારી કોલેજમાં આજની બે દિવસીય રણ-રસાયણ -૨૦૧૮ રાષ્ટ્રીય સ્તરના ઇજનેરી ટેકનિકલ કાર્યક્રમનો દબદબા ભેર પ્રારંભ કરાયો

ભુજની સરકારી ઇજનરી કોલેજમા આજથી બે દિવસીય રણ-રસાયણ -૨૦૧૮ નામથી રાષ્ટ્રીય સ્તરના કેમિકલ ઈજનેરીના ટેકનિકલ કાર્યક્રમનો દબદબા પ્રારંભ થયો આ...

ભુજના હોસ્પિટલ રોડ પર ગેસ લાઇન નાખવાની કામગીરી દરમ્યાન પાણીની લાઇન તૂટી જતાં રસ્તા પર પાણી ફરી વળ્યા.

કચ્છમાં એક તરફ પાણીની બુમરાણ ઉઠી રહી છે ત્યારે ભુજના હોસ્પિટલ રોડ ખાતે આવેલા વિજયનગરમા ચાલી રહેલી ગેસ લાઇન નાખવાની...

વિદ્યાર્થી કાળની મહત્વની ગણાતી ધો-૧૦ થી ૧૨ ની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજરોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ યોજાયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદ્યાર્થી કાળની મહત્વની  ગણી શકાય તેવી આગામી દિવસોમાં લેવાનારી ૧૦ ,૧૨ ની પરીક્ષાને અનુલક્ષી વિદ્યાર્થીઓ ,...

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇનડે નિમિતે જિલ્લા મથક ભુજ સહિતના શહેરની બજારમાં ગીફટ આર્ટિકલ્સનું થયું ધુમ વેચાણ.

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇનડે ની ઉજવણીની મંગલ,રોમાન્સ,લગ્નેતર સંબંધોની વધુ મજબૂત બનાવવાનો દિવસ 14 ફેબ્રુઆરીના દિવસે દરેક કપલ દ્વારા એકબીજા ભેટ...

ભુજ શહેરના કેમ્પ એરિયા મધ્યે આધારકાર્ડ,પાનકાર્ડ,ચુંટણીકાર્ડ,તેમજ નાગરિક સુવિધા કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવ્યું.

ભુજના કેમ્પ એરિયા મધ્યે આધારકાર્ડ,પાનકાર્ડ,રાશનકાર્ડ,માકાર્ડ,ચુંટણીકાર્ડ,વગેરે વિશે સમજણ,તેમજ નાગરિક સુવિધા કેન્દ્ર ખુલ્લુ મુકાયું હતું. આ કેન્દ્રથી નાગરિકોનો સમય બચશે.અન્ય વચેટિયા,દલાલથી છુટકારો...

ભુજના સખી વન સ્ટોપ સેન્ટરમાં દાખલ કરવામાં આવેલ અને માનસિક રીતે અસ્વસ્થ બિહારના ખગરીયા ગામની મહિલાને તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યુ.

બિહાર રાજ્યના ખગરીયા ગામના રહેવાસી રંજનાદેવી જે તા.18/12/17 ના રોજ ગુમ થયેલા હતા.અને રંજનાદેવી ને માનસિક બીમારી હતી જે આ...