Breaking News

“નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વ્યાજખોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા...

ભુજમાં દેશભક્તિના નારા સાથે જ્યુબિલી ગાઉન્ડથી ટાઉન હોલ સુધી “વિકાસ પદયાત્રા” યોજાઈ

   સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે “વિકાસ સપ્તાહ–૨૦૨૫”ની ઉજવણી કરાઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે અંતિમ દિવસે કચ્છ જિલ્લા...

“કચ્છ જિલ્લામા મનરેગા યોજનાના લોકપાલ તરીકેશ્રી રાજેન્દ્રસિંહ જે. રાઠોડની નિમણુંક કરવામાં આવી”

ભારત સરકારશ્રીની મનરેગા યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોચે ત્યારે લોકોને/શ્રમિકોને જો કોઈ ફરિયાદ હોય તોતેના માટે રાજ્ય સરકારશ્રી દ્વારા...

દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

કચ્છમાં દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક/હાનિકારક અને પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી રક્ષણ માટે ફટાકડાના...

નમો લક્ષ્મી યોજના થકી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળવા સાથે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો

 ગુજરાત સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વિવિધ પગલા ભરી રહી છે ત્યારે કિશોરીના પોષણ, આરોગ્ય અને શિક્ષણની ચિંતા કરીને રાજ્ય સરકારે...

ભુજ નગરપાલિકા દ્વારા દીપોત્સવી પર્વને ધ્યાનમાં રાખીને રાત્રી સાઈ શરૂ કરવામાં આવી

ભુજ નગરપાલિકા દ્વારા દિવાળી તહેવારને અનુલક્ષીને રાત્રી સફાઈની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડવાઈઝ વિવિધ વિસ્તારો મધ્યે...

દિવાળીના તહેવાર નિમિત્તે તા. ૨૦ ઓક્ટોબરના રોજ સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલ ખુલ્લું રહેશે

        સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય આગામી દિવાળીના તહેવારને અનુલક્ષીને તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સોમવારના દિવસે ખુલ્લું રહેશે. જ્યારે...

અંજાર શહેરમાં આગામી તા.૨૩મી ઓક્ટો-૨૦૨૫ સુધી દિવાળીના તહેવાર નિમિત્તે વાહન વ્યવહારના નિયમન માટે જાહેરનામું જારી કરાયું

આગામી દિવાળીના તહેવારો દરમિયાન અંજાર શહેરમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવતા હોય છે જે લોકો પોતાના ફોર...