Breaking News

બિહારમાં ધૂળ અને ડમરી સાથે તોફાન, વિજળી પડવાના અનેક ઘટનામાં 22 લોકોના થયા મોત

બિહારમાં છેલ્લા 24 કલાકમાં વિજળી અને તોફાન તથા ભારે વરસાદના લીધે 22 લોકોના મોત નિપજ્યાં છે. આ જાણકારી રાજ્ય સરકારના...

કોરોનાના વિક્રમજનક ૧૭ હજાર નવા કેસો સંક્રમિત દર્દીઓની સંખ્યા 5 લાખને આસપાસ

કોવિડ-૧૯ના સંક્રમિત કેસોમાં ગઈકાલે એક દિવસનો સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. ભારતમાં ૧૭૦૦૦ નવા કેસનો ઉમેરો થયો હતો. અગાઉનાં સૌથી...

મુસ્લિમ એકતા મંચના નેજા હેઠળ 18 ન્યુઝ નાં એન્કાર વિરુદ્ધ આવેદન પત્ર પાલીતાણા કેલેક્ટર શ્રી અને પાલીતાણા પોલીસ સ્ટેશન કડક કાર્યવાહી થાય તે બદલ આવેદન આપવામાં આવ્યું

ભાવનગર જિલ્લામા ૪ નવા પોઝીટીવ કેસો નોંધાયા જ્યારે ૨ દર્દી બન્યા કોરોનામુક્ત

ભાવનગર, ભાવનગર જિલ્લામા ૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૨૦૬ થવા પામી છે. ભાવનગરના હાદાનગર,...

ફરજ બજાવતાં p. S. I વી. અેચ . ઝાલા સાહેબની નિરોણા પોલીસ સ્ટેશનથી બદલી થતાં નિરોણા ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરાયું

નિરોણા ગામનાં પોલીસ વિભાગ નાં p. S.I ની બદલી અંગે  નિરોણા ગામમાં નાં પોલીસ થાણા નાં પહેલા ફરજ બજાવતાં p....

કોરોનાના નવા 16,922 કેસો આવ્યા સામે, 418નાં થયા મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધી રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા અનુસાર પાછલા 24 કલાકમાં 16,922 નવા...

અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ

રાજ્યભરના અનેક શહેરોમાં છૂટા છવાયા વરસાદ બાદ આજે બપોરથી અમદાવાદ શહેરમાં ભારે વરસાદ શરુ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત...

આદિપુરની યુવતિને સાસરિયાઓએ દહેજ બાબતે આપ્યો ત્રાસ

ગાંધીધામ : આદિપુરની યુવતિને તેના રાજસ્થાની સાસરિયાઓએ દહેજ બાબતે શારીરિક માનસિક ત્રસા આપતા આદિપુર મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો....

નવજાત શિશુનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારમાં છવાઈ હર્ષની લાગણી

ભાવનગર,  ભાવનગરમાં કોરોનાની શરૂઆતથી લઈ આજદિન સુધીની ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી અનન્ય, અભૂતપૂર્વ રહી...