Breaking News

સેવા પખવાડિયા અંતર્ગત ભાજપ દવારા સેવા કાર્યોનો પ્રવાહ અવિરત

17મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ થી 2 ઓક્ટોબર સુધી ના 15 દિવસ ને ભારતીય જનતા પાર્ટીએ સેવા પખવાડિયા...

સહકાર સેવા મંડળ ઘ્વારા મુસ્લીમ એજયુકેશન વેલ્ફેર સોસાયટીના ચેરમેન-હાજીઅલીમોહંમદભાઈ એમ. જત નું સન્માનપત્ર તથા શાલ ધ્વારા સન્માન કરવામાં આવેલ

સહકાર સેવા મંડળ ઘ્વારા મુસ્લીમ એજયુકેશન વેલ્ફેર સોસાયટીના ચેરમેન-હાજીઅલીમોહંમદભાઈ એમ. જત નું સન્માનપત્ર તથા શાલ ધ્વારા સન્માન કરવામાં આવેલસહકાર સેવા...

સહકાર સેવા મંડળ ધ્વારા અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના પ્રમુખ તથા તમામ હોદેદારોનું સન્માનપત્ર તથાશાલ ધ્વારા સન્માન કરવામાં આવેલ

સહકાર સેવા મંડળ ધ્વારા અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના પ્રમુખ તથા તમામ હોદેદારોનું સન્માનપત્ર તથા શાલ ધ્વારા સન્માન...

“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો કચ્છના માધાપર ગામેથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો

દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલમહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા...

આજથી શરૂ થતા માં દુર્ગાના નવલાં નોરતા આપને સુખ અને સમૃદ્ઘિ આપે તેવી પ્રાથના

આજથી શરૂ થતા માં દુર્ગાના નવલાં નોરતા તમને બળ, બુદ્ઘિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ઘિ પ્રદાન કરે નવરાત્રી...

ચોરીનો અન ડીટેકટ ગુનો શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા અન ડીટેકટ ચોરીના...

22 સપ્ટેમ્બરથી નવરાત્રિના પ્રારંભ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે દેશને સંબોધિત કરશે

copy image વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે દેશને સંબોધિત કરશે.... સૂત્રોનું કહેવું છે પીએમ મોદી GST સુધારા પર...

દેશલપર (ગું) ગામના સીમ વિસ્તારની વાડીઓમાંથી 70 મીટર કેબલની ઉઠાંતરી

copy image  નખત્રાણા ખાતે આવેલ દેશલપર (ગું) ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીઓમાંથી 70 મીટર કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...

અદાણી ફાઉન્ડેશન દ્રારા સલાયા બીચ, માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉત્સાહભેર ઉજવણી

કચ્છ, માંડવી – અદાણી ફાઉન્ડેશન, જે કચ્છ જિલ્લામાં ટકાઉ વિકાસ અને સમુદાય કલ્યાણ માટે અગ્રેસર છે, એ સલાયા બીચ ખાતે...

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશના ભાગરૂપે દબાણ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૦૯/૨૦૨૫ થી શરુ કરેલ ઝુંબેશના ભાગરૂપે  ૪૦૦ ક્વોટર  ના દબાણો બાબતે માન.કમિશનરશ્રી, મનીષ ગુરવાની ની સુચના અને...