Breaking News

PM મોદી બે દિવસના બિહાર પ્રવાસે : મોદીને જાનથી મારી નાખવાની મળી ધમકી : ધમકી આપનાર શખ્સની કરાઈ ધરપકડ

copy image સૂત્રો જણાવી રહ્યા છે કે, આપણાં દેશના PM મોદી બે દિવસના બિહાર પ્રવાસ પર છે. ત્યારે જાણવા મળી...

અજાણી કારની હડફેટે આવતા બાઈક ચાલકનું મોત

copy image મુંદરાના નાના કપાયા મૂળ ઉત્તરપ્રદેશના આધેડ બાઇક સવારનું અજાણી કારની હડફેટે આવતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની ઘટના...

મોરગર ગામ નજીક બનેલ ચકચારી હત્યાના ગુનાનો મુખ્ય આરોપી પોલીસના સકંજામાં

copy image સૂત્રો જણાવી રહ્યા છે ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર આવેલ મોરગર ગામ નજીક નેશનલ હોટેલ પાસે હત્યાનો એક ગોઝારો બનાવ...

ભચાઉમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ 150 KG ભંગારના જથ્થા સાથે એકની થઈ ધરપકડ

copy image   ભચાઉમાંથી ચોરી કે છળકપટથી પ્રાપ્ત કરેલ ભંગારના જથ્થા સાથે એક ઈશમને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે...

ગાંધીધામના મીઠીરોહરમાં અંગ્રેજી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

copy image ગાંધીધામના મીઠીરોહર નજીક અંગ્રેજી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ...

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે બહેનો માટે યોગ શિબીર અને સ્વાસ્થ્ય વર્ધક” અમૃત પેય ઉકાળા વિતરણનું આયોજન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા શ્રીમતી રશ્મીબેન વ્યાસના સંયુક્ત...

રાજ્ય સરકારના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY યોજના હેઠળ લાભ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ , રાજ્ય સરકારના...

નખત્રાણા પાસે ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

નખત્રાણા પાસે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત કે.વી હાઈસ્કૂલ પાસે સર્જાયો અકસ્માતમાં અકસ્માતના પગલે ટ્રાફિક અવરોધાયો

ધાણેટી- રતનાલ રોડ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજનું વહન કરતી ૩ ટ્રક તથા ખાવડા-ધોબ્રાણા ચેક પોસ્ટથી બ્લેક્ટ્રેપ ખનિજનું વહન કરતી ઓવરલોડ એક ટ્રક ઝડપાઈ

માનનીય કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ, કચ્છની તપાસટીમ ટીમ દ્વારા તા.29/05/25 ના રોજ સવારે ધાણેટી- રતનાલ રોડ વિસ્તારમાંથી રોયલ્ટી...

ભુજ ખાતે કુપોષણ નિવારણ, સુવર્ણપ્રાશન સંસ્કાર, સ્ત્રીરોગ અને મેદસ્વિતા માટે સારવાર સલાહ તથા વ્યંધત્વ નિવારણ કેમ્પનું આયોજન

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૩૧/૦૫/૨૦૨૫ના શનિવારના રોજ પુષ્યનત્રક્ષત્રના...