Breaking News

પાકિસ્તાનની મધ્યસ્થતામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી માટે વાટાઘાટો ઉપર અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયેલા

COPY IMAGE પાકિસ્તાનની મધ્યસ્થતામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી માટે વાટાઘાટો ઉપર અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયેલા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર...

દેશની આંતરિક સુરક્ષા માટે ગૃહ મંત્રાલયને પ્રજ્ઞા નામની સ્વદેશી સેટેલાઇટ ઇમાજિંગ સિસ્ટમ સોંપાઈ

ભારતની આંતરિક અને સમુદ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનએ બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે....

ગુજરાતની જનતા ભાજપ પર ફરી પ્રેમ રૂપી મત વરસાવી ભગવો લહેરાવશે: ડૉ. પ્રશાંત કોરાટ

ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભરૂચ ખાતેથી જીતનો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો છે....

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ બુલંદ – આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ભુજમાં ભવ્ય રોડ શો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના...

બહારની પાર્ટીને આપી રૂ.૭૦ કરોડ આ એકાઉન્ટમાં મેળવી ગુનો આચરતા બે આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવતી સાયબર સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અનુસાર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ,...

ભચાઉના નવચેતન વૃદ્ધાશ્રમમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ભચાઉના શ્રી નવચેતન વૃદ્ધાશ્રમ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ કચ્છના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના...

ચૂંટણીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે નિયંત્રણો જાહેર કરાયા

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ...

અમીયા નજીકના ઉગમસિંહ ભાટી ધુણા ખાતે નવનિર્માણ પામેલ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ

અમીયા નજીકના ઉગમસિંહ ભાટી ધુણા ખાતે નવનિર્માણ પામેલ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નો આજથી આરંભદયાપર : લખપત તાલુકાના અમિયા નજીક...

ચૂંટણી અંતર્ગત સભા સરઘસની પરવાનગી મેળવી લેવી

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ...