Breaking News

“માંડવી મરીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૦૪૩/૨૦૨૫ કામે આરોપીઓની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ ગુ.ર.નં. ૦૦૪૩/૨૦૨૫ ગુજરાત નશા બંધી અધિનિયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ ૨૦૧૬ ની...

નશાકારક દ્રવ્યોના ખરીદ – વેચાણ સાથે સંકળાયેલ ઇસમ વિરૂધ્ધ PIT NDPS એકટ હેઠળ અટકાયત કરતી એસ.ઓ.જી. ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી નશીલા પદાર્થના...

ભુજ એરફોર્સ દ્વારા ‘નો યોર ફોર્સિસ’ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું

આજ રોજ દેશની સુરક્ષામાં વાયુ સેનાની ભૂમિકાને ઉજાગર કરવા વિવિધ શસ્ત્રોની માહિતી આપીને બાળકો અને યુવાનોને વાયુસેનામાં જોડાવવાની પ્રેરણા આપવા...

હિલવ્યુ સોસાયટીના આરટીઓ રિલોકેશન પર નવરાત્રિના અંતિમ દિવસે કન્યા પૂજાનનું આયોજન કરાયું

હિલવ્યુ સોસાયટીના આરટીઓ રિલોકેશન આ વખતે નવરાત્રિના અંતિમ દિવસે તા.૦૧-૧૦-૨૦૨૫ ના રોજ સાંજે કન્યા પૂજાન નું આયોજન કરેલ છે. જેથી...

નારાયણ સરોવર ગામમાં ગામ પંચાયત હસ્તકની જમીન માં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા

આજરોજ નારાયણ સરોવર ગામમાં ગામ પંચાયત હસ્તક ની ગામતળની જમીન માં ગેરકાયદેસર દબાણ કરી બિનઅધિકૃત કબ્જો કરેલ જે નાની મોટી...

ભુજ એરફોર્સ દ્વારા ‘નો યોર ફોર્સિસ’ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું

આજ રોજ દેશની સુરક્ષામાં વાયુ સેનાની ભૂમિકાને ઉજાગર કરવા વિવિધ શસ્ત્રોની માહિતી આપીને બાળકો અને યુવાનોને વાયુસેનામાં જોડાવવા પ્રેરણા આપવા...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ વાયુસેના ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ આજ રોજ ભુજ વાયુસેના ખાતે યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની  મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના...

યુવા ઉત્સવ -૨૦૨૫-૨૬ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-૨૭ ઓકટોબર, ૨૦૨૫

રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિકપ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા...

ભારત સરકારના કૃષિ-ડેરીના ઉદ્યોગના હિતમાં લેવાયેલા નિર્ણય બદલ કચ્છના સાંસદશ્રી તથા ધારાસભ્યોશ્રીએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખી આભાર વ્યક્ત કર્યો

વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને અલગ મંત્રાલય બનાવીને સહકારીતાના વિઝનને આગળ ધપાવતા ૬૦ જેટલા ઈનિશ્યેટીવ્ઝ લીધા છે. જેનાથી સહકારી મંડળીઓને અનેક ફાયદા...