India

ન્યૂ દિલ્હીમાં ઈજા સાથે લૂંટના ગુનામાં સંડોવાયેલ નાસતો-ફરતો આરોપી કોડાયપુલથી દબોચાયો

copy image  સૂત્રો જણાવી રહ્યા છે ન્યૂ દિલ્હીમાં ઈજા સાથે લૂંટના ગુનામાં સંડોવાયેલ નાસતો-ફરતો આરોપીને  કોડાયપુલથી ઝડપી પાડવામાં આવેલ છે....

ભચાઉ નજીકથી પકડાયેલ રૂા. 1.47 કરોડના ડ્રગ્સ કાંડમાં સામેલ રીમાંડેડ આરોપી પંજાબમાં થયા ફરાર

copy image ભચાઉ ખાતે આવેલ લાકડિયા નજીકથી રૂા. 1,47,67,000ના કોકેઇન સાથે પકડાયેલા અને 14 દિવસના રિમાન્ડમાં રહેલા બે આરોપી ઈશમોને...

મુંબઇ ખાતે યોજાયેલ ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ શોમાં માધાપરના સ્ટેન્ડઅપ કોમેડિયને જજ-જ્યુરીને મંત્રમુગ્ધ કર્યા

copy image મુંબઇ ખાતે યોજાયેલ ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ શોમાં માધાપરના સ્ટેન્ડઅપ કોમેડિયને પોતાની પ્રતિભાથી કચ્છનું નામ રોશન કર્યું છે. ત્યારે આ...

અપહરણના ગુનામાં સંડોવાયલ મધ્યપ્રદેશનો આરોપી કુકમાથી ઝડપાયો

copy image અપહરણના ગુનામાં સંડોવાયલ મધ્યપ્રદેશનો આરોપી ઈશમ ભોગ બનનાર સાથે કુકમાથી ઝડપાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે...

છેલ્લા બે દાયકામાં ગુજરાતના ખેડૂતોને ૨.૧૫ કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું

જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય...

કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો...

આણંદસરના હરજીભાઇ ભાવાણીએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરતા જમીનના ક્ષારમાં ઘટાડો થયો

રાસાયણિક ખેતી પ્રકૃતિ સાથે માનવીના સ્વાસ્થ્યને પણ નુકશાનકારક છે. રાજ્ય સરકાર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે પ્રોત્સાહન આપી...

શહીદ જવાનોના પરિવારજનોના કલ્યાણ માટે દીનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા રૂ. ૧૪ લાખની સહાય અર્પણ

માતૃભૂમિના રક્ષણ કાજે શહીદ થતા પોતાના ધૈર્ય અને સાહસથી ભારત દેશને અખંડીત રાખતા શૂરવીર જવાનો અને તેઓના પરિવારજનો પ્રતિ સન્માનની...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે :  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક...

સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં બંધારણને અપનાવવાનાં 75 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ

copy image ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ દ્વારા આજે (26 નવેમ્બર, 2024) સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં બંધારણને અપનાવવાનાં 75 વર્ષ પૂર્ણ...