India

‘સાથ નિભાના સાથિયા 2’નો પ્રોમો આઉટ, જેમાં દેવોલિના ગોપી વહુના અંદાજમાં

દેવોલિના ભટ્ટાચારજીનો શો 'સાથ નિભાના સાથિયા'એ દર્શકોમાં ખૂબ લોકપ્રિય રહ્યો છે અને પ્રેક્ષકોએ તે શો ને ભરપૂર પ્રેમ આપ્યો. તાજેતરમાં...

અક્ષય કુમારના ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ શોનું ટ્રેલર થયું રિલીઝ

અક્ષય કુમાર ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ શોમાં બેયર ગ્રિલ્સ સાથે જંગલોમાં સર્વાઇવ કરતાં જોવા મળશે. તેના એપિસોડનું...

બોલિવૂડ અભિનેત્રી કાજોલે લીધો મોટો નિર્ણય,દીકરી ન્યાસાના અભ્યાસ માટે કાજોલ સિંગાપુર શિફ્ટ થશે

કોવિડ-19 એ સર્વત્ર હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસે બધાને લોકડાઉન કરી પાંજરે પૂર્યા છે. એવામાં બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાના બાળકોને...

અર્જુન કપૂર અને સૈફ સાથે મળી ભૂતોને હાથકડી લગાવશે તેની આવનારી ફિલ્મમાં

બોલિવૂડમાં નેપોટિઝમની ભારે ઉગ્ર ચર્ચા વચ્ચે ભૂત પોલીસની સ્ટાર કાસ્ટની જાહેરાત કરવામાં આવી છે.સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આ ફિલ્મમાં...

કોમ્પોઝીશન ડીલર્સ માટે જીએસટી રીટર્ન ફાઈલની મુદત વધારાઈ

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) હેઠળ કોમ્પોઝીશન સ્કીમમાં સામેલ કરદાતા વેપારીઓ માટે જીએસટી રીટર્ન ફાઈલ કરવાની મુદતમાં બે મહિનાનો વધારો...

ભારત રત્ન પ્રણવ મુખરજીને કચ્છમાં શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન પ્રણવ મુખરજીના નિધન બદલ સાંસદ વિનોદભાઇ ચાવડાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવેલ કે વિશ્વ...

ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની ઉંમરે નિધન, 7 દિવસનો રાષ્ટ્રીય શોક

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. બપોરે 2.30 વાગે દિલ્હીના લોધી સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર...

વિદ્યાર્થીઓ 7 સપ્ટેમ્બર સુધી પૂરક પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે

મળતી માહિતી મુજબ પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ 7 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે સુપ્રીમ કોર્ટના ફરજીયાત પરીક્ષા લેવાના નિર્ણય...

‘બેલબોટમ’ ફિલ્મ માટે ૧૦ દિવસમાં ૮૦ના દાયકાનું વડાપ્રધાન કાર્યાલય રીક્રિએટ કરાયું

અક્ષયકુમાર આજકાલ સ્કોટલેન્ડમાં ગ્લાસગો શહેરમાં ફિલ્મ 'બેલબોટમ'નું શૂટિંગ કરી રહ્યો છે. અહીંયા સ્થાનિક તંત્રનો પણ ભરપૂર સપોર્ટ મળ્યો છે. ફિલ્મ...

કોવિડ – 19 અંગે રાહતના સમાચાર , દિવાળી સુધીમાં કોરોના કંટ્રોલમાં આવી જશે તેવો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનો દાવો

કોરોના વાઈરસને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને દાવો કર્યો છે કે આ વર્ષે દિવાળી...