India

આગામી 22 જાન્યુઆરીના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે

copy image આગામી 22 જાન્યુયારીના દિવસે 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 30...

અમદાવાદ એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ અયોધ્યા માટે થઈ રવાના : એરપોર્ટ પરના મુસાફરો પણ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં જોવા મળ્યા

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં અભિષેક સમારોહનું...

અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે  જાહેર રજા માટે માંગ

આગામી તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે તે પ્રસંગે સમગ્ર દેશ...

ઓનલાઇન ફ્રોડનો શિકાર બનેલ રામપર-વેકરાના 21 વર્ષીય યુવાનને હૃદયરોગનો હુમલો આવતા મોત

copy image હાલના વ્યસ્ત સમયમાં હૃદયરોગના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે વધુ એક હૃદયરોગનો બનાવ સામે આવી રહ્યો છે...

રશિયા પર થયેલ હુમલા 21ના મોત

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે હાલમાં ચાલી રહેલા યુદ્ધમાં  રશિયામાં   યુક્રેન દ્વારા કરવામાં  આવેલા હુમલામાં  21  લોકોનાં  મોત નિપજ્યાં હતાં, જ્યારે 111 લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. વધુમાં...

‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવમાં આવતા દેશ વિદેશના સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણરૂપે લાઈટ એન્ડ સાઉન્ડ શો નું...

સમગ્ર દેશને ચોકાવનાર સંસદ સ્મોક કાંડનો છઠ્ઠો આરોપી પોલીસના સકંજામાં

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, સંસદની સુરક્ષામાં ચૂક મામલે છઠ્ઠા આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે મળેલ...

  પાકિસ્તાન પોતાના નાપાક ઇરાદાઓ છોડી રહ્યું નથી : નાપાક મંશાઓ પાર પાડવાના ઈરાદાથી 250થી 300 જેટલા આતંકવાદીઓ દેશમાં ઘૂસવાની  ફિરાકમાં

પાકિસ્તાન પોતાના નાપાક ઇરાદાઓ છોડી રહ્યું નથી. ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ફરી એક વખત સીમા પારથી...