India

કર્ણાટક સરકારે ધોબી,વાળંદ,ખેડૂતો અને બાંધકામ કામદારો માટે રાહત પેકેજની જાહેરાત કરી

કર્ણાટકની બીએસ યેદિયુરપ્પા સરકારે કોરોનાવાયરસના પ્રસારને રોકવા માટે લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત જૂથો માટે 1,600 કરોડથી વધુના રાહત પેકેજની જાહેરાત...

ઇટાલી-ઇઝરાયેલે રસી બનાવી : ઈટાલીનો ઉંદર પર પ્રયોગ, ઈઝરાયેલ પેટન્ટની આગે કુછ

ઈટાલી અને ઈઝરાયેલે દાવો કર્યો છે, કે બન્ને દેશોએ અલગ અલગ રીતે કોરોનાવાઈરસની રસી તૈયાર કરવામાં સફળતા મેળવી છે. ઈટાલીએ...

જમ્મુ કાશ્મીર : આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, કર્નલ સહિત 5 જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સૈન્યના જવાનો અને આતંકીઓની વચ્ચે થયેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર સહિત 5 જવાનો શહીદ થયા છે....

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિનની સર્વ પત્રકાર મિત્રોને શુભેચ્છાઓ.

સર્વ મિત્રોને કલમની ધાર તેજ થાય.લોકોના પ્રશ્નોને વાચા આપતી થાય તેવી મંગલ કામના.ભાષા શુધ્ધી,ધ્યેયશુધ્ધીની સાથે મિત્રચારીની ભાવના સાથે સંગઠન શક્તિ...

લોકપાલ સદસ્ય જસ્ટિસ અજય ત્રિપાઠીનું કોરોના સંક્રમણથી નિધન

કોરોના વાઈરસથી સંક્રમિત લોકપાલના સદસ્ય જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠીનું મોત નીપજ્યુ છે. જસ્ટિસ અજય કુમાર લોકપાલના ન્યાયિક સદસ્ય હતા. કોરોનાથી...

દેશમાં કોરોનાનો વધતો કેર : વધુ 88નાં મોત, કુલ કેસ 40 હજાર નજીક

કોરોના વાઈરસ સામેની જંગમાં કોવિડ-૧૯નો ફેલાવો અટકાવવા માટે ભારતમાં લૉકડાઉનનો બીજો તબક્કો રવિવારે પૂરો થઈ રહ્યો છે અને ત્રીજો તબક્કો...

કોરોના કરતાં વધુ મોત લોકડાઉનના કારણે ભૂખમરાથી થશે : નારાયણ મૂર્તિ

ઈન્ફોસિસની સ્થાપક અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ લોકડાઉન વધ્યું તેની ટીકા કરી છે. નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે જો...

લોક ડાઉન ૩.૦ માં શું છે નવું? ૪ મે થી ૧૭ મે આ રહેશે પ્રતિબંધો

લોકડાઉનનો ત્રીજો તબક્કો 4 મેથી શરુ થનાર છે. તેવામાં આ લોકડાઉન દરમિયાન સરકારે કેટલી વસ્તુઓમાં રાહત આપી છે. લોકડાઉનના ત્રીજા...