ઓલ ઇન્ડિયા SC,ST, OBC, માયનોરીટીસ મહાસંઘ તરફે તા. ૨૬. નવેમ્બર – ૨૦૨૩ ના રોજ કચ્છ ભુજ જિલ્લાના અંજાર તાલુકાના કોટડા ગામે ગુરુ રોહિદાસ બુદ્ધિ વિહાર ખાતે ભારતીય સંવિધાન ગૌરવ દિવસ.ની ઉજવણી કરાઈ હતી
આજરોજ ૨૬ નવેમ્બરના દિવસે અંગ્રેજોની ગુલામીમાં થી ભારત દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ મુક્ત થતા, બાબાસાહેબ ડો.આંબેડકરે ભારતનું બંધારણ તૈયાર કરીને...