Kutch

મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ...

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા,  પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ પર બેસવા પર મનાઇ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા...

કચ્છના રણમાં ખીલી ‘સૂર્ય-શક્તિ’: ખાવડા RE પાર્ક અર્થ ડે 2026 ની થીમનું જીવંત ઉદાહરણ

આજે જ્યારે સમગ્ર વિશ્વ 'વર્લ્ડ અર્થ ડે 2026' ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાતના કચ્છમાં આવેલું ખાવડા રિન્યુએબલએનર્જી પાર્ક વિશ્વ માટે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ બુલંદ – આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ભુજમાં ભવ્ય રોડ શો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના...

બહારની પાર્ટીને આપી રૂ.૭૦ કરોડ આ એકાઉન્ટમાં મેળવી ગુનો આચરતા બે આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવતી સાયબર સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અનુસાર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ,...

ભચાઉના નવચેતન વૃદ્ધાશ્રમમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ભચાઉના શ્રી નવચેતન વૃદ્ધાશ્રમ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ કચ્છના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના...

સમગ્ર વિસ્તારના આગેવાનો અને મહિલા-યુવાનોમાં જબ્બરદસ્ત ઉત્સાહ

ભારતીય જનતા પાર્ટી પરનો વિશ્વાસ જ એ બતાવે છે કે ભુજના અનેક વોર્ડની સાથે વોર્ડ નંબર છ પણ વિકાસ અને...

ચૂંટણીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે નિયંત્રણો જાહેર કરાયા

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ...

અમીયા નજીકના ઉગમસિંહ ભાટી ધુણા ખાતે નવનિર્માણ પામેલ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ

અમીયા નજીકના ઉગમસિંહ ભાટી ધુણા ખાતે નવનિર્માણ પામેલ મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નો આજથી આરંભદયાપર : લખપત તાલુકાના અમિયા નજીક...