Kutch

નલીયા ખાતે પૂર્વ સૈનિકો અને સ્વ.પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ આશ્રિતોનું સંમેલન યોજાયું

copy image અબડાસા તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ તેઓના આશ્રિતોનું સંમેલન તાજેતરમાં પ્રાંત અધિકારીશ્રી...

ભંડારીવાંઢના ધોરીમાર્ગ પર બોલેરોની અડફેટે ભેંસનું મોત થતાં ફરિયાદ નોંધાઈ

માહિતી મળી રહી છે કે, ભંડારીવાંઢના ધોરીમાર્ગ પર બોલેરોની ટક્કરથી ભેંસનું મોત  નીપજયું છે, આ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત રાત્રિના સમયે...

કરછ જીલ્લાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવા PMO સમક્ષ રજુઆત

રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય...

અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની માનવજયોત સંસ્થા દ્વારા ઉજવણી કરાઈ

જુદા જુદા ગુનાઓમાં નાસતા-ફરતા પાંચ શખ્સોને જેલના હવાલે કરાયા

copy image  સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,  અંજાર તેમજ રાપર પોલીસ મથકના ચોરી, મારામારી, વાહનચોરી,  દારૂના ગુનાઓમાં નાસતા-ફરતા પાંચ ઈશમોને પોલીસે ઝડપી પાડયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ અંજાર પોલીસ મથકે એક શખ્સ વિરુદ્ધ ચોરી સહિતની કલમો તળે ગુનો નોંધવવામાં...

ખવડામાં એક રહેણાક મકાનમાંથી 85 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ખવડામાં એક રહેણાક મકાનમાંથી કૂલ 85 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે સૂત્રો દ્વારા મળેલ...

અંજાર ખાતે મીઠા પસવારિયામાં આધેડની હત્યા કરી નાસી છૂટેલ ઈશમો પોલીસના સકંજામાં

copy image  સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, મીઠા પસવારિયામાં આધેડની હત્યા કરનારા આરોપી શખ્સોને પોલીસે ઝડપી પાડેલ છે. આ...

ગ્રામીણ સ્વરોજગારની તાલીમાર્થી બહેનોને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરાઈ

ભુજોડી ખાતે આવેલ બીઓબી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ના (આરસેટી) માં કોમ્પયુટર એકાઉન્ટ (ટેલી), વુમન્સ ટ્રેલર (સીલાઇ કામ) તથા બ્યુટીપાર્લર...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “સ્મૃતિવન, અનપેરેલલ્ડ એપોથિઓસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટીમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક” કોફી-ટેબલ બુકનું વિમોચન કર્યું

૨૦૦૧ના ગુજરાત ભૂકંપ પછી ભુજીયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને ગુજરાતની વિકાસયાત્રાની ગાથાનું પુસ્તકમાં વર્ણન ભૂકંપ પીડીતોના સ્મૃતિમાં વડાપ્રધાનશ્રીની નરેનદ્રભાઈ મોદીની પ્રેરણાથી...

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કચ્છ યુનિવર્સિટી ખાતે યજ્ઞનું આયોજન કરાયું : વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સ્ટાફ દ્વારા આહુતિ આપવામાં આવી

copy image શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશ ભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં શ્રીરામ મહોત્સવનું આયોજન...