અંજારના ધાણેટી ગામની મહિલાએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ ટ્વીન્સ બાળકો ને જન્મ આપ્યો
ભુજ, તા.૨૨: કચ્છના અંતરીયાળ વિસ્તારોમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા આર્શીવાદરૂપ સાબિત થઈ રહી છે. અંજાર તાલુકાના ધાણેટી ગામની મહિલાને પ્રસૂતિનું વેણ...
ભુજ, તા.૨૨: કચ્છના અંતરીયાળ વિસ્તારોમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા આર્શીવાદરૂપ સાબિત થઈ રહી છે. અંજાર તાલુકાના ધાણેટી ગામની મહિલાને પ્રસૂતિનું વેણ...
માંડવી પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એ.એલ.મહેતા નાઓના માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એસ. જે. રાણા તથા એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી પો.કો....
માંડવી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીગ દરમ્યાન એ.એસ.આઇ. દીનેશભાઇ ભટ્ટી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે માંડવી મધ્યે જી.ટી રોડ પર...
માંડવી,તા.૨૨: અત્રેની જી. ટી. તથા ગુંદીયાળી હાઈસ્કૂલમાં તાજેતરમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત બાળકોમાં તમાકુ અંગે જાગૃતિ આવે એ માટે પ્રશ્નોતરી...
ભુજ,તા.૨૧: ભુજના કનૈયાબે ગામના પરિવારે તેમની ૧૫ વર્ષીય દીકરીનું બળજબરીથી શારીરિક શોષણ કરી રહેલા પરિણીત યુવાન સામે પોલીસ ફરિયાદ કરી...
કચ્છના અંજારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય તેમ ફરી એક વાર લૂંટના ઇરાદે શહેરના સમૃદ્ધ પરિવાર પર અસામાજિક તત્વોએ છરી...
કચ્છમાં આ વર્ષે મેઘમહેર થઈ અને સમગ્ર જડ-ચેતન સૃષ્ટિ ઉપર પ્રભુ કૃપા વરસી.આ ખશીના પ્રસંગે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરનાં સંતો...
બનાસકાંઠાના કાંકરેજમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. પ્રેમી પંખીડા ત્રણ દિવસથી ઘરેથી ભાગી...
ભદ્રેશ્વર, તા.૨૦: અનાદિકાળથી મનુષ્ય પોતાના જીવનમાં અખંડ આનંદ પ્રાપ્ત કરવા, જન્મ - મૃત્યુ, જરા તેમજ અનેક ઉપાધિઓમાંથી મુક્ત થવા, પરમ...
મુન્દ્રા,તા.૨૦: મુન્દ્રાના બારોઇ રોડ ખાતેના પારસનગર મધ્યે આવેલ નૂતન સ્વામિનારાયણ મંદિરે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં ભુજથી ખાસ પધારેલ...