Kutch

“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ભરેલ બે ટ્રેક્ટર ઝડપાયા”

“ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ભરેલ બે ટ્રેક્ટર પકડી...

બરંદા-નારાયણ સરોવર રોડ પર આવેલ બ્રીજ ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ થવા અંગેનું જાહેરનામું

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ની પેટા કલમ-૧ ખંડ(બી) મુજબનું જાહેરનામું જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, કચ્છ-ભુજ નં મેજી/પોલ/જાહેરનામું-૩૩(૧)/ભારે માર્ગ નિયમન/૦૮/૨૦૨૫ વંચાણ:(૧) કાર્યપાલક ઈજનેરશ્રી,...

સાતમ-આઠમના તહેવાર પ્રસંગે ભુજના હમીરસર તળાવ પાસે યોજાતા મેળા અનુસંધાને વાહનવ્યવહારની અવર-જવર પ્રતિબંધ થવા અંગે જાહેરનામું

પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના તા.૧૩/૦૮/૨૦૨૫વાળા પત્રની વિગતે ભુજ શહેર મધ્યે આગામી તા.૧૫/૦૮/૨૦૨૫ થી તા. ૧૬/૦૮/૨૦૨૫ સુધી સાતમ-આઠમના તહેવાર પ્રસંગે હમીરસર...

રાત્રી ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માધાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ...

વણશોધાયેલ લુંટના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુદામાલ સાથે ત્રણેય આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનીરીક્ષકથી, ચિરાગ કોરડિયાસાહેબ, બોર્ડર રેન્જ, ભુજ કચ્છ, તથા પોલીસ અધિક્ષકશ્રી, સાગર બાગમારસાહેબ, પૂર્વ-કચ્છ (ગાંધીધામ), તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર...

કચ્છના અંજારના લાખાપરની બાજુમાં આવેલ ડી કંપનીના વર્કરો કામદારો દ્વારા સલામી આપી વંદે માતરમના નારા બોલવામાં આવ્યા

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગામે લાખાપર ની બાજુમાં આવેલ ડી કંપની ના વર્કરો કામદારો દ્વારા સલામી આપવામાં આવી હતી તેમાં...

“વિભાજન વિભિષિકા” સ્મૃતિ દિવસે ભાજપ દ્વારા મશાલ રેલી, પ્રદર્શની અને કાર્યકર સભા યોજવામાં આવી

14 મી ઓગસ્ટ એટલે વિભાજન વિભિષિકા દિવસ. આ દિવસે ભારતનું વિભાજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં માનવ વિસ્થાપન તેમજ...

વિકાસ સુંડાને ઑપરેશન સિંદૂર માટે સ્વતંત્રતા દિવસ 2025 ના પ્રસંગે પ્રતિષ્ઠિત આર્મી સ્ટાફ (COAS) પ્રશસ્તિથી નવાજવામાં આવ્યા

વિકાસ સુંડા, IPS, SP પશ્ચિમ કચ્છ, ભુજને ઑપરેશન સિંદૂર માટે સ્વતંત્રતા દિવસ 2025 ના પ્રસંગે પ્રતિષ્ઠિત આર્મી સ્ટાફ (COAS) પ્રશસ્તિથી...

ભુજ તાલુકા પંચાયતમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિનનું ધ્વજવંદન

૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમીતે ભુજ તાલુકા પંચાયત કચેરી મધ્યે ભુજ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રતિલાલ રાઠોડ...

કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 12 લોકોના મોત, સાત મૃતદેહ મળી આવ્યા; બે પુલને નુકસાન થયું

copy image જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચિશોટી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેમાં જાનમાલનું નુકસાન થવાની આશંકા છે....