Kutch

કચ્છમાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર પખવાડિયું” ઉજવાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ...

મેદસ્વિતા ઘટાડવામાં યોગાસન અને પ્રાણાયામ અસરકારક

મેદસ્વિતા હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ તથા કમર દર્દ કેન્સર વગેરે ગંભીર બીમારીઓને નોતરે છે, ત્યારે મેદસ્વિતાથી બચવામાં યોગાસનની સાથે પ્રાણાયામ ખૂબ અસરકારક છે....

લખપતના દરિયાઈ વિસ્તારમાંથી ચરસનું પેકેટ મળી આવ્યું

લખપતના દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન સીમા સુરક્ષાદળની ટીમને બિનવારસુ હાલતમાં માદક પદાર્થ ચરસનું પેકેટ મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી...

પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત બનાવવાની રીત, ઉપયોગની પદ્ધતિ અને ફાયદા

માહિતી બ્યૂરો,ભુજ કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે જીવામૃત બનાવવાની પદ્ધતિ, તેના છંટકાવ તથા ફાયદા અંગે ક્લસ્ટર બેઝ...

PMFME યોજના હેઠળ માઇક્રો ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગો માટે પ્રોજેક્ટ ખર્ચના ૩૫ % સુધી સહાય

આથી કચ્છ જિલ્લાના તમામ ફુડ પ્રોસેસીંગ ઇંડસ્ટ્રીઝ/કામગીરી સાથે સંકળાયેલા ઉદ્યમીઓને જણાવવાનું કે, કેંદ્ર સરકારશ્રી દ્વારા શરૂ કરેલી પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ...

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેક્ટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, ગાંધીધામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન...

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા...

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા,  પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...

કચ્‍છ જિલ્‍લામાં ૩૦મી સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા...