Kutch

રાપર ખાતે વહીવટી તંત્ર દ્વારા ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

કચ્છના રાપર શહેરમાં આજે વહીવટી તંત્ર દ્વારા આગામી ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન...

કચ્છ જ્યોતિષ મંડળ દ્વારા “આર્ટ ઓફ લિવિંગ” સેશન નું આયોજન, જ્યોતિષ સંશોધન માટે “કચ્છ જ્યોતિષ ગૌરવ સન્માન”  ની જાહેરાત

કચ્છ જ્યોતિષ મંડળ દ્વારા સભ્યોના માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય તથા આત્મવિકાસ માટે એક વિશેષ 'આર્ટ ઓફ લિવિંગ' (Art of Living) શિબિરનું સફળ...

ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ અંજાર શહેરમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

અંજાર નગરપાલિકા અને કચ્છ વહીવટી તંત્ર દ્વારા "હર ઘર તિરંગા" કાર્યક્રમ આજરોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય...

મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી લઈને યોજાયું ગ્રાઉન્ડ રિહર્સલ

  ૮૦માં સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ મુન્દ્રા ખાતે સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓનું...

ભુજની આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે ગુજરાત પોલીસની ‘SHE-ટીમ’ દ્વારા વિદ્યાર્થી જાગૃતિ સેમિનાર યોજાયો

ભુજની આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે ગુજરાત પોલીસની ‘SHE-ટીમ’ દ્વારા વિદ્યાર્થી જાગૃતિ સેમિનાર યોજાયોભુજની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે આજે તારીખ ૧૩-૦૮-૨૦૨૬ ના રોજ વિદ્યાર્થીઓમાંસુરક્ષા, સશક્તિકરણ...

જખૌના દરિયે હવે `સોનાના સૂરજ’ ઉગશે: 15મીથી ભાગ્યની ભરતી

કચ્છના પશ્ચિમ છેવાડે આવેલા અને રાજ્યમાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અવલ નંબરનું સ્થાન ધરાવતા જખૌ બંદર પર આગામી 15મી ઓગસ્ટથી દરિયાઈ ખેડૂતો એટલે...

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27નાસામખીયાળી બાયપાસના વિકાસ માટે રાપર અને ભચાઉ તાલુકાના ખેડુતોની સંપાદિત કરવામાં આવનાર ખેડૂતોની જમીનનું બજાર કિંમતના ચાર ગણા વળતર  આપવા કેન્દ્રીયમંત્રીશ્રી સમક્ષ રજુઆત

દરિયાના મોજાં વચ્ચે દેશભક્તિનો ઉમંગ! માંડવીના સલાયામાં ભવ્ય ‘સમુદ્ર તિરંગા યાત્રા’ યોજાઈ

'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત દેશભરમાં દેશભક્તિનો માહોલ છવાયેલો છે, ત્યારે માંડવીના સલાયા ખાતે વાઘેર સમાજ દ્વારા અનોખી અને ભવ્ય...

એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ અને નિરોણા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ અને નિરોણા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં...

સ્તારના સુમરાસર (શેખ), તા.ભુજ-કચ્છ મધ્યે પાણીની અનિયમીતતા બાબતે.

તેઓએ જણાવ્યું હતું કે ઉપરોકત વિષય અન્વયે જયભારત સાથે જણાવવાનું કે, પાણીની અનિયતિતા બાબતે મારા મત વિસ્તારના સુમરાસર (શેખ) ગામને...