Kutch

બનાવટી દસ્તાવેજના ગુનામાં મુંબઈ ખાતેથી વઘુ ૨ આરોપી પકડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તેમજ પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ નાઓએ બનાવટી દસ્તાવેજના...

અંજાર ટાઉન વિસ્તારમાં આવેલ વરસામેડી નાકા પાસેથી થયેલ એકસેસ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી...

મેજર ધ્યાનચંદની જન્મતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા ત્રિદિવસીય રમતોત્સવ ઉજવાશે

કચ્છમાં “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. ૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ યોજાશે

          કચ્છમાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આગામી “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત ગમત, યુવા...

રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-૨૦૨૫’નું આયોજન

    ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન...

આધોઈ હાઈસ્કૂલ મધ્યે  એઈડ્ઝ અંગે વકતૃત્વ સ્પર્ધા યોજાઈ.

આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. નારાયણ  સિંઘ તેમજ વિજપાસર પી.એચ.સી. મેડિકલ ઓફિસર ડો.વત્સલ પટેલ અને આયુષ એમ.ઓ....

તમાકુ મુક્ત સમાજ અને સ્વસ્થ ગુજરાત નિર્માણ અંતર્ગત કામગીરી કરવામાં આવી

જીલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષભંડેરી ના માર્ગદર્શન હેઠળ રોગચાળા નિયંત્રણ અધિકારી ડો કેશવકુમાર...

કચ્છની લોકનારીના ટેરવાનું કસબ “કટાવકામ” : રાજમહેલ થી મોલ સુધીની રોમાંચક સફર

કચ્છ લોકવરણની નારીઓનાની આંગળીના ટેરવે ધબકતી હસ્તકલાથી કલા, સંસ્કાર અને સંસ્કૃતિની સમૃદ્ધિ સદાય ધબકતી રહી છે.  કચ્છના કલાવારસા થકી કચ્છનો ઇતિહાસ...

50,000થી વધુ એમએસએમઈ, 46 લાખ નોકરીઓ અને 125 દેશોમાં નિકાસ – ભારતની શક્તિ‘પ્લાસ્ટીવર્લ્ડ’ એક્ઝિબિશન વૈશ્વિક દ્વાર ખોલશે.

ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે. "મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ" ના વિઝન હેઠળ,...

અમદાવાદ સેવન ડે સ્કૂલ માં વિદ્યાર્થીનો હત્યા બાદ ત્રીજા દિવસે પણ અજંપા ભરી પરિસ્થિતિ.

મણિનગર નગર કેટલીક સોસાયટી દ્વારા મૃતક વિધાર્થી નયનને ન્યાય મળે તેના માટે રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં...