SIRની અગત્યની કામગીરી ચાલુ હોઈ રાજ્યની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશ સહિત રાજ્યમાં SIRની અગત્યની કામગીરી ચાલુ છે. જે અન્વયે...