26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે પીઠડ માતાજી મંદિર પરિસરમાં દેશભક્તિ, શ્રદ્ધા અને રાષ્ટ્રભાવનાનો ગૌરવપૂર્ણ સંગમ
અંજાર ખાતે પીઠડીયા–લોલાડીયા પરિવાર દ્વારા શિશિર નવરાત્રીના પાવન અવસરે પીઠડ માતાજીની ઉપાસના શ્રદ્ધાભાવ સાથે કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાનો...