Gujarat

બગોદરા લિંબડી હાઇવે પર મીઠાપુર ગામ ના ખેતરમાંથી એક દંપતીની લાશ મળી

બગોદરા લિંબડી હાઇવે પર મીઠાપુર ગામ ના ખેતરમાંથી આત્મહત્યા કરેલી હાલતમાં દંપતી મળી આવ્યા લાસની બાજુમાંથી બાઇક અને ઝેરી દવા...

મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આજ રોજ એક બહેન ને પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું

મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં રંજનબેન વિપુલભાઈ ધોળકિયા જે છેલ્લા 15 દિવસ થી સારવાર હેઠળ હતા આ બેન લીંબડી ખાતે...

રાજકોટના ઉપલેટા નજીક હાઇવે પર અકસ્માત સર્જાતા ભાવિ દંપતીનું મોત થયું

જન્માષ્ટમીના તહેવાર નિમિતે ફરવા નીકળેલ પરિવારને ઉપલેટા નજીક નડ્યો અકસ્માત ઉપલેટા નેશનલ હાઇવે પરના ગણોદ અને નિલાખા વચ્ચે થયેલો અકસ્માત...

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનલમાં ૧૦ ફૂટનું ગાબડું કોલીવાડા ગામ નજીક કેનાલ તુટતા ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને નુકસાન..

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામની સીમમાંથી પસાર થતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનલમાં વહેલી સવારે પાંચ વાગે મસમોટુ ગાબડુ પડતા નર્મદા...

અમદાવાદ ગ્રામ્ય LCB એ ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારુની હેરા-ફેરી કરતું આયસર સાથે ડ્રાઈવર ને ઝડપી પાડયો

બાવળા:બગોદરા ધંધુકા રોડ પરથી ગુંદાનાપરા ગામ નજીકથી આયસર ગાડીમાં ચોર ખાનું બનાવીને દારુની હેરા-ફેરી થતી હતી તે ઝડપી પાડી… આરોપી...

તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજયમાં આંગડીયા પેઢીના લુંટના બનાવો બન્યા

તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજયમાં આંગડીયા પેઢીના લુંટના બનાવો બનવા પામેલ હોઇ અને આવા પ્રકારના બનાવો ન બને તે માટે જરૂરી...

મોટીવિરાણી ગામે બાલ મંદિર ખાતે ગામ વિકાસ મંડળ નો નવી કારોબારી ની રચના કરવામાં આવી હતી

નખત્રાણા તાલુકાના મોટીવિરાણી ગામે ગામ વિકાસ મંડળ ની રચના કરવામાં આવી જેમાં પ્રેમુખ તરીકે ભરતભાઈ સોમજીયાણી , ની વરણી કરાઈ...

મોટીવિરાણી ખાતે આવેલા શીતલા માતાજીના મંદિરે દર્શન કરવા માટે બહેનો મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી

નખત્રાણા તાલુકાના  મોટીવિરાણી ખાતે આવેલા શીતલા માતાજીના મંદિરે જુના વસ ખાતે આજે સવારે થી સાતમ ના ઉજવણી કરાઈ  ત્યાં મંદિરે...

આતંકવાદ તાલિબાન મુર્દાબાદ ના નારા લાગ્યા

અમદાવાદ:સરખેજમાં તાલિબાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ ના લાગ્યા નારા લઘુમતી કોમના લોકોએ લગાવ્યા નારા અફઘાનિસ્તાન ઉપર તાલિબાને કરેલા કૃત્યોનો વિરોધ કરતી...

વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરનાર ની લાસ નિકોલ પોલીસ સ્ટેશનમાં

અમદાવાદ:નીકોલ પોલીસ સ્ટેશન લાશ લઈ ને પહોંચ્યા લોકો  વ્યાજખોર ના ત્રાસ થી આત્મહત્યા કરી હોવાનો દાવો જ્યાં સુધી વ્યાજખોરો ને...