મહાત્મા ગાંધી નરેગા બોટાદ મિશન ગ્રીન બોટાદ અને સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા “કૃષ્ણ સાગર નક્ષત્રવન” માં ૧૦,૦૦૦ થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ
ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૨૭ દિવ્યાંગ બાળકો દ્વારા ૨૭ નક્ષત્ર પ્રમાણેના વૃક્ષોનું વાવેતર મહાત્મા ગાંધી નરેગા બોટાદ, મિશન...