બ્લડ બેંકમાં ૨૧૫ દાતા દ્વારા પ્લાઝમાનું દાન કરાતાં જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પિટલમાં પ્લાઝમાં થેરાપીથી ૩૯૦ કોરોનાના દર્દીઓએ લીધી હતી સારવાર
જામનગર તા.૬ જાન્યુઆરી, જી.જી.હોસ્પિટલની જિલ્લા કક્ષાની કોવિડ હોસ્પિટલમાં મેડિસિન વિભાગ દ્વારા પ્લાઝમાં થેરાપીથી ૩૯૦ દર્દીઓને સારવાર અપાઈ હતી. પ્લાઝમાં થેરાપીથી...