Gujarat

કોરોના કહેરને કારણે બંધ કરાયેલા શાળાઓમાં આજે ઉપલેટામાં પણ ધોરણ ૬ થી ૯ ના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ કરવામાં આવી.

સમગ્ર વિશ્વમાં કહેર મચાવનાર કોરોના વાયરસને કારણે શાળા-કોલેજો બંધ કરાઇ હતી જેમાં તબક્કાવાર શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવી રહ્યા...

જુહાપુરામાં બાળકી મળી હોવાની ફરિયાદ કરનાર નિકળ્યો બાળકીનો પિતા, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદમાં ત્રણ દિવસ પહેલા અલગ અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં 4 ત્યજી દિધેલી બાળકીઓ મળી આવી હતી. જેમાં વેજલપુર અને...

19 વર્ષ બાદ ઝડપાયો ગોધરા કાંડનો મુખ્ય આરોપી

ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર આજથી 19 વર્ષ પહેલા કાર સેવકોને જીવતા સળગાવી દેવાની ઘટનાનો મુખ્ય આરોપી આખરે...

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે રાહુલ ગાંધીના નિવેદન પર થયો હોબાળો

અસમમાં ચૂંટણી સભાને સંબોધવા દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ગુજરાત ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપના કાર્યકર્તાઓ શહેરના પાલડી...

ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ સહિત સંતો પણ આવ્યા CM રુપાણીના સંપર્કમાં

ગતરોજ સીએમ રુપાણી વડોદરાના નિઝામપુરામાં એક જાહેર સભાને સંબાધી રહ્યા હતા. તે વેળા તેમનો બલ્ડ પ્રેશર લો થઈ જતા તેઓને...

વીજળીના વાયરથી શોર્ટ સર્કિટ થતા ડાંગરના પરાળ ના પૂળા બળીને ખાખ

બગોદરા:નાનોદરા ગામે વીજ વાયરના શોર્ટસ સર્કીટ થી ખેડૂત ના ૯oવિધા ડાંગરના પરાળના ૧૪ હજારથી ઉપરના બળીને ખાખ થયા ખેડૂતને લાખોનું...

સાવરકુંડલામાં હિસ્ટ્રિશીટર ના લાગ્યા બેનર બન્યા ભાજપના ઉમેદવાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ જોવા મળી રહ્યો છે....

લીંબડી થી રાણપુર હાઈવે પર આવેલ ભગૃપુર પાસે પેટ્રોલ પંપ પાસે ઈકકો ચાલક બાઈક ચાલકને અડફેટે લેતાં બાઈક ચાલકનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું ત્યારે ઈકકો ચાલક ફરાર

સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈકકો ગાડીમા 3 ઉપરાંત લોકો હતા ત્યારે અકસ્માત સર્જાતા તમામ ઈકકો ચાલક ઈકકો ગાડી મુકી ફરાર થયા...

૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ‛માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ?’ આ વિષય પર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

બગોદરા મંગલ મદિર માનવ સેવા આશ્રમ ખાતે સચ્ચિદાનંદ સ્વામીએ મુલાકાત લીધી હતી

બગોદરા:અમદાવાદ જિલ્લાના બગોદરા ગામ હાઈવે પર મંગલ મંદિર માનવસેવા પરીવાર નામ નો આશ્રમ આવેલો છે જેમાં પંડ પીડા એ રજળતાં...