Gujarat

સિહોર પ્રાંત કચેરી દ્વારા ચાર ઓવરલોડિંગ ડમ્પર ડિટેઈન કરાયા

સિહોર મામલતદાર કચેરી પાસેથી પસાર થતાં ચાર ઓવરલોડ ડમ્પરને ઝડપી પાડી શિહોર વહીવટી તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી...

રાજ્યમાં કોરોના ટેસ્ટને લઈ જામ્યો જંગ, અહેમદ પટેલનાં સવાલ પર CM રૂપાણીનો જવાબ

રાજ્યમાં કોરોના ટેસ્ટને લઈ જામ્યો જંગ, અહેમદ પટેલનાં સવાલ પર CM રૂપાણીનો જવાબગુજરાતમાં કોરોનાનાં ટેસ્ટિંગ ઘટાડવા મુદ્દે અનેક સવાલો ઉઠી...

ઑ હો હવે તો હદ થાય છે?પોલીસ પાસે ‘ઈમાનદારી’ પણ ન બતાવાય; બ્લડ બેંક કર્મચારીનું બાઈક ડીટેઈન

લોકડાઉનની અમલવારી દરમ્યાન હવે પોલીસ દ્વારા અતિરેક કરવામા આવી રહ્યો હોવાની એક બાદ એક ફરીયાદો સામે આવી રહી છે ત્યારે...

હવે આવી રહ્યું છે એવું માસ્ક, જે કોરોનાના સંપર્કમાં આવતા જ રંગ બદલશે, ચમકી ઉઠશે ?

આપણી ગુજરાતી કહેવત છે ઉંટ કાઢે ઢેકા તો માણસ કરે ટેકા. કોરોના માણસ પર હુમલો કરે તો માણસે તેને ખાળવાના...

અલવિદા જુમ્મા ગુજરાત ચાંદ કમિટીએ CMને લખ્યો પત્ર, રમઝાનના છેલ્લા શુક્રવારને લઈ કરી મોટી માંગણી

લોકડાઉનના સમયમાં આખા રમઝાન મહિનામાં મસ્જિદો બંધ રાખવામાં આવી છે અલબત્ત પવિત્ર રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારે એટલે કે 22મી મે...

હવામાન શાસ્ત્રી અંબાલાલની મોટી આગાહી: ગુજરાત સંકટમાં મૂકાશે? 20મી સુધીમાં અનેક જગ્યાએ આંધી, તોફાન, વંટોળ આવે તેવી શક્યતા

ચોમાસાની ગતિવિધિ અંગે જોતા પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ થવામાં છે. બંગાળના ઉપસાગરમાં આ વખતે ચક્રવાતો પણ સર્જાતા હોય છે. આંદામાન સાગર ઉપર...

દરિયાઇ હુમલાની બાતમી પરથી કચ્છના કાંઠે સલામતી વધારાઇ

ભારે સંવેદનશીલ રહેલી પાકિસ્તાન સાથેની દરિયાઇ સરહદ પાર કરીને ભારતના પશ્ચિમી કાંઠે હુમલો થઇ શકે છે તેવા ગુપ્તચર અહેવાલોને પગલે...

ગોત્રી કોવિડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં બુકાનીધારી યુવતી પહોંચી.? વોર્ડમાં ઘૂસી કર્યું એવું કામ કે, મચી ગઈ દોડા દોડ

ગોત્રી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે જુદા – જુદા આઈસોલેશન વૉર્ડ ઉભા કરાયા છે. જેમાં મોત સામે જજૂમી રહેલા દર્દીઓને...

કાસેઝમાં 2 માસથી બાકી પગારની માંગ માટે દેખાવ

ગાંધીધામ. કાસેઝમાં આવેલી એનબીસીસી કંપનીના 50 જેટલા કામદારો પ્રશાસનીક ઈમારત સામે એકત્ર થઈ ગયા હતા. બે મહિનાથી પગાર ન મળ્યાની...

ભારત માં કોરોના 81,997 કેસ, મૃત્યુઆંક-2,649 મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 27 હજારને પાર,તમિલનાડુ બીજા નંબરે

નવી દિલ્હી. દેશમાં અત્યાર સુધી 81,997 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 2,649 લોકોના મોત થયા છે. સાથે જ દેશમાં...