Gujarat

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામ માં આવેલ વિજાઆપા આશ્રમ ના સત શ્રીપુરુષોત્તમદાસબાપુ અને ઘોબા આશ્રમ સંત શ્રી વાલારામબાપા ની પ્રેરણા થી સુરત ખાતે ચાલતો ટ્રસ્ટ અનેક સેવાભાવી સંસ્થા દાન કરી રહી છે

વાલારામબાપા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતથી સંચાલિત છે ત્યારે ટ્રસ્ટી શ્રી ભુપતભાઈ ઝાલાવાડીયા તથા કેતનભાઈ ઝાલાવાડીયા તથા વિઠ્ઠલભાઈ ઝાલાવાડીયા તથા દેવચંદભાઈ વાવડિયા...

મુંબઈથી ખાનગી બસમાં ભાવનગર આવેલા ૨૮ જમાતીઓમાથી ૭ ને કોરોના પોઝિટિવ : કુલ પોઝિટિવ કેસ ૯૧

મુંબઈથી ખાનગી બસના ભાવનગર આવેલા ૨૮ જમાતીઓમાથી ૭ જમાતીઓને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. આ તમામને સારવાર માટે...

ગુજરાતમાં કોવિડ-19ના નોંધાયા વધુ 390 કેસ, 163 લોકો થયા ડીસ્ચાર્જ : રાજ્યમાં કુલ કેસ 7402

જરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા શુક્રવારે પણ ચિંતાજનક રીતે વધી હતી. આજે વધુ 390 કેસ નોંધાયા છે જ્યારે 163 લોકો...

પડધરીના તરઘડી ગામે લોકડાઉનમાં જુગાર રમતા ૮ પત્તાપ્રેમીઓ પકડાયા

પડધરીના તરઘડી ગામે લોકડાઉન વચ્ચે જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે...

અમરેલી ના ટીબી ગામે રબારી યુવાન ની કરાઈ કરપીણ હત્યા નું કારણ અંક બંધ

અમરેલી ના ટીબી ગામે રબારી યુવાન ની કરાઈ હત્યારબારી યુવાન શાણાવાકીયા રોડ પર દુધ લઈ ઉભોહતો .તેવખતે દારુ ના નશામા...

જામકંડોરણામાંથી પરપ્રાંતિય શ્રમીકો વતન ભણી જવા આગે કૂચ

પરપ્રાંતમાંથી તેમના પરિવાર, વતનથી દુર થઇ જામકંડોરણા તાલુકામાં પેટીયું રળવા આવેલા મજુરો આ કોરોનાની મહામારીમાં અંતેે પોતાના વતનમાં જવા રવાના...

છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં તમામ નાના-મધ્યમ વેપારીઓની દુકાનો બંધ છે.?

કારીગરોની રોજગારી પણ બંધ છે અને કોઇપણ પ્રકારનું કામ કરીને પોતાના પરીવારનું ગુજરાન કરતા લાખો વ્યક્તિઓને આવક ખૂબ જ ઓછી...