Year: 2019

ભુજમાં શ્વાન માટે મેડિકલ કેમ્પ યોજાયો, પશુ દવાખાનામાં શ્વાનોના પ્રદર્શન જેવો માહોલ

કચ્છના જિલ્લા મથક ભુજના પશુ દવાખાના ખાતે શ્વાન માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતા વિવિધ પ્રજાતિના શ્વાનોનું મેડિકલ ચેક અપ...

ભારાપર ગામ ના સરપંચ માયાભાઇ નો મર્ડર ના આરોપીઓ આત્યાર સુધી પોલિસ ના સકંજા થી દૂર

ભુજ તાલુકાનાં ભારાપર ગામ ના સરપંચ માયાભાઇ નો ધોળા દિવસે થયો હતો મર્ડર. અંદાજીત ૪ વર્ષ પહેલા થયેલ આ મર્ડર...

આજ રોજ આર એન્ડ બી દ્વારા ગાંધીધામ ટાગોર રોડ પરથી દબાણો દુર કરવામા આવ્યા

આજ રોજ આર એન્ડ બી દ્વારા શહેરના ટાગોર રોડ પરથી દબાણો દુર કરવામા આવી ચૂકયા છે આ સર્વિસ રોડ પર...

ગુજરાત સરકારની જાહેરાત અનુસાર આજથી રાજ્યભરમાં મોટર વેહિકલ એક્ટન નવી દંડનીય જોગવાઈઓનો કડકપણે અમલ

ટ્રાફિકના નવા નિયમોની આજથી અમલવારી શરૂ થતાં ટ્રાફિક પોલીસ - આરટીઓ દ્વારા ચેકિંગ તો આરંભી દેવામાં આવ્યું છે ગુજરાત સરકારની...

ફિલ્મ પ્રોડયૂસર અને બાગેશ્રી ડેવ.ના ડાયરેકટર બીજલ મહેતાની ભુજમાં ધરપકડ

અરબાજ ખાન અને સની લીયોનીને ચમકાવતી તેરા ઈંતજાર ફિલ્મના પ્રોડયુસર અને બાગેશ્રી ડેવલોપર્સના ડાયરેકટરની આખરે પોલીસે ધરપકડ કરી છે. વર્ષ...

અંજાર-મુન્દ્રા હાઇવે ઉપર કાર પલ્ટી ખાઈ જતા બે યુવાનોના મોતઃ બે ઘાયલ

અંજાર મુન્દ્રા હાઇવે સતત બીજે દિવસે પણ અકસ્માતને કારણે રકતરંજીત બન્યો હતો. શનિવારે ખેડોઈ પાસે ટ્રેઇલરની હડફેટે ગામના આગેવાનનું મોત...

કચ્છના મોટા યક્ષના મેળામાં મોદી-૨ સરકારનું ૧૦૦ ડેઝ પેવેલિયન અને સેલ્ફી પોઇન્ટ આકર્ષણરૂપ

મીની તરણેતર સમાન કચ્છના મોટા યક્ષના મેળામાં મોદી-૨ સરકારની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી આપતું ૧૦૦ ડેઝ પેવેલિયન અને તે વડાપ્રધાન નરેન્દ્ર...

જયંતિભાઈ ભાનુસાળી મર્ડર કેસના આરોપી મનીષા ગોસ્વામી પોલીસ ના સકંજા થી દૂર

જયંતિભાઈ ભાનુસાળી મર્ડર કેસના આરોપી મનીષા ગોસ્વામી પોલીસ ના સકંજા થી દૂર શું આ કેશ દબાઈ જશે તેવી લોકોમાં ચર્ચાતી...

સત્તાપર પ્રાથમિક કુમાર શાળા બી.આર.સી. અંજાર આયોજીત અંજાર તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળામાં તાલુકામાં પ્રથમ નંબર મેળવી અને જીલ્લા કક્ષાએ જશે.

સત્તાપર ગામે આવેલ સત્તાપર પ્રાથમિક કુમાર શાળા બી.આર.સી. અંજાર આયોજીત અંજાર તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળામાં કચરાનું અલગીકરણ (વેસ્ટ મેનેજમેન્ટ) કૃતિ...

કચ્છમાં ઉદ્યોગપતિની હત્યા પ્રકરણમાં કડાકા-ભડાકાઃ૩ વર્ષ જુના કેસમાં હરિયાણાના શાર્પશૂટરોને સોપારી આપનારનુ નામ ખુલતા ચકચાર

ગત ઓગસ્ટ ૨૦૧૬ માં ગાંધીધામના યુવાન ઉદ્યોગપતિ સચિન ધવન હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગાંધીધામમાં જીઆઇડીસીમાં યુઝડ કલોથ અને...