Month: July 2019

ભારતીય ઉપખંડની આઝાદી માટેના દિગ્ગજ ક્રુસેડર અને ધાર્મિક વિદ્વાન મૌલાના ઉબેદઉલ્લાહ સિંધી

વસાહતી ભારતીય ઉપખંડની આઝાદી માટેના દિગ્ગજ ક્રુસેડર અને ધાર્મિક વિદ્વાન, મૌલાના ઉબેદઉલ્લાહ સિંધી, જેમનું 74 74 વર્ષ પહેલાં ગયા સપ્તાહે...

ભુજમાં જળસંચય જાગૃતિ રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયાં

આજે ભુજ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જળસંચય જાગૃતિ રેલી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર દેશની સાથે કચ્છમાં ચાલી...

ભુજ માં નરનારાયણ સોસાયટી માં એક ઘરમાં લાગી આગ

ભુજ માં નરનારાયણ સોસાયટી માં એક ઘરમાં રાત્રે ભયાનક આગ લાગી હતી જો કે, આ આગની ઘટનામાં કોઇ જાનહાની સર્જાઇ...

અંજાર ખાતે રૂ. પાંચ કરોડના ખર્ચે બનનારા ‘જલભવન’નું રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે કરાયું ખાતમુહુર્ત

કચ્છના અંજાર ખાતે હયાત પાણી પુરવઠા વિભાગના કોમ્પલેક્ષમાં રૂ. પાંચ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ‘જલભવન’નું રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે...

નર્મદા કેનાલમાં ભરુડીયા ગામ પાસે ગાબડું પડયું : જેને કારણે આજુબાજુ ના અનેક ખેતરોમા પાણી ફરી વળ્યા

અંગે વ્યાપક ફરીયાદો ઉઠેલ હોવા છતાં સરકાર કે સબંધીત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી આજે રાપર ભચાઉ તાલુકાની વચ્ચેથી...

ભચાઉ શહેરમાં કપડાની દુકાનમાથી અંદાજીત ૪૦થી ૫૦ હજારના કપડા ઉઠાવી જતાં તસ્કરો

ભચાઉ શહેરના નવા બસ સ્ટેશન પાસે જલારામ સોસાયટીમાં આવેલ કપડાની દુકાનને નિશાન બનાવીતસ્કરો રેડીમેટ કપડા ચોરી જતાં કાયદાના રક્ષકોમાં દોડધામ...