Year: 2021

મિયાત્રા ગામમાં જુગઠું રમતા 8 ઇસમો દબોચી પડાયા

મળતી માહિતી મુજબ/ જામનગર તાલુકાના મિયાત્રા ગામે ગઇકાલે સાંજે પંચકોશી એ ડિવિઝન પોલીસે છાપો મારી વિજરખી ડેમની પાછળના ભાગમાં ખુલ્લે...

શ્રી સાંઈ આશિઁવાદ હોસ્પિટલમા કોરોના દર્દીઓની થઈ રહી છે વિના મૂલ્યે સારવાર

અંજાર શહેર ની બિલકુલ નજીક અને નાની નાગલપર ગામની હદ મા આવેલ શ્રી સાંઈ આશિઁવાદ હોસ્પિટલ મા કોરોના દર્દી માટે...

કોરોના સંક્રમિત પરિવારોના બાળકોની સંભાળ લેશે સરકાર

૦થી૧૮વર્ષ સુધીના બાળકોને સમાજસુરક્ષા ખાતા દ્વારા બાળસંભાળ સંસ્થાઓ કરશે ભુજ : મંગળવાર. કોરોના મહામારીના  સંક્રમણમાં કોરોના સંક્રમિત પરિવારના બાળકોની કાળજી...

રતિયા વાડીમાં બાવળ તથા નાળિયેરના લાકડામાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો

રાત્રે ૯:૩૦ વાગ્યે થી ૧૧:૩૦ રતિયા વાડીમાં બાવળ તથા નાળિયેરના લાકડામાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી આગ પર...

હાજીપીર હાઈવે ઉપર મુરૂ ગામની બાજુમા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

તારીખ ૧૨/૫/૨૦૨૧ રાત્રે ૨.૦૦ વાગે નખત્રાણા પોલીસ સ્ટેશન થી ફોન આવતા હાજીપીર હાઈવે ઉપર મુરૂ ગામની બાજુમા બે ટ્રકો ટ્રક...

દયાપર ગ્રામજનો દ્રારા સ્મશાન માટે લાકડા ભેગા કરાયા

દયાપર ગ્રામજનો દ્રારા સ્મશાન માટે લાકડા ભેગા કરાયા આ અંગે સહિતના આગેવાનનો ઉપસ્થિત રહ્યા હતા દયાપરના સરપંચ ભવાનભાઈ લીબાણી વિનોદભાઈ...

ઈરાદા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા 25 ઓક્સિજન કોન્સન્ટ્રેટર

બાવળા : અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર એ મુખ્યમંત્રીશ્રી ના "મારુ ગામ કોરોના મુક્ત ગામ" ના આહવાન ને ઝીલી લીધું છે એવો...