Month: June 2021

ધાવડિયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ઝાલોદ નગર ના રાયણ ફળિયામાં વિશ્વકર્મા મંદિર ની સામે દાહોદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલ છટકામાં નરેગા યોજના હેઠળ...

કચ્છમાં ૮૬૮ સેન્ટરો અસંગઠીત મજુરો અને શ્રમિકો માટે કાર્યરત

અસંગઠિત મજુરો અને શ્રમિકો માટે ઇ-નિર્વાણ અને યુ-વિન કાર્ડ શુભારંભ અંગેની વિશેષ મીટિંગ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ...

ભુજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ૧૨ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરનો ૧, ભારાસર-૧ ને તા.૨૧/૬ સુધી, ભુજ...

છેલ્લા ચાલીસ વર્ષથી નર્મદા નહેરના નિર માટે લડી રહ્યા છે વૃદ્ધ ૯પ વર્ષીય વૃદ્ધ

રાપર તાલુકાનાં છેવાડે અને કચ્છનાં મોટા રણની કાંધીએ આવેલ પ્રાવથર વિસ્તાર તેમજ ભચાઉ તાલુકાનો ખડીર વિસ્તાર જે ચોતરફે રણથી ઘેરાયેલો...

બોટાદ જિલ્લામાં ડિજીટલ માધ્યમથી યોજાનાર ઈ-ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૮/૦૬/૨૦૨૧ સુધીમાં નોંધણી કરાવવાની રહેશે

બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર તા.૧૮/૦૬/૨૦૨૧ (શુક્રવાર)ના રોજ ૧૮ થી ૨૫...

બોટાદ જિલ્લામાં ”ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડકવર પુરા પાડવા” ની યોજનામાં લાભ લેવા અનુરોધ

બોટાદ જિલ્લામાં સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી/શેડકવર પુરા પાડવાની” યોજનાને સરકારશ્રીએ મંજુર...

ભુજની સંસ્થા દ્વારા ૩ બિનવારસુ લાસોની અંતક્રિયા કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ૩ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું...