Year: 2022
ગાંધીધામમાં ટ્રાફિક સમસ્યા અંગે કેટલાક નિર્ણયો લેવાયા, ભારે વાહનો માટે પ્રવેશબંધીની ખાત્રી આપાઈ
copy image ગાંધીધામમાં ઓસ્લો ઓવરબ્રીજ નિર્માણ કાર્યના અનુસંધાને શક્તિનગર સર્વિસ રોડ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરાતા બે દિવસથી ઉભી થઈ રહેલી...
વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય એક દિવસના કચ્છનાપ્રવાસે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય તા.૧/૯/૨૦૨૨ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તારીખ ૦૧/૦૯/૨૦૨૨ રોજ સવારે ૮.૩૦...
અંજારના ખોડીયાર મંદિરની મુખ્ય ગ્રીલને તોડીને દાનપેટીમાંથી રોકડની ચોરી કરાઇ
copy image અંજાર શહેરના સોરઠીયા નાકા પાસે આવેલી બેંક ઓફ ઈન્ડિયાની બાજુમાં આવેલા ખોડીયાર મંદિરમાં મધ રાત્રે ચોર ત્રાટકયા હતા....
ભચાઉમા આરોગ્ય તંત્રએ પ્રસૂતાઓને વિતરણ કરેલા અનાજમાં જીવાત નીકળતા મહિલાઓમાં રોષ ફેલાયો
copy image રાજ્ય સરકાર દ્વારા પ્રસૂતાઓના આરોગ્યની જાળવણી અંતર્ગત સારવાર, માર્ગદર્શન અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરવાની ફરજ આરોગ્ય વિભાગ હેઠળ...
ગણેશોત્સવ ઉજવણી અંતર્ગત પીઓપી મૂર્તિઓને તળાવો, નદીઓમાં વિસર્જન પર પ્રતિબંધ
તા.૩૧/૮/૨૦૨૨ થી તા.૯/૯/૨૦૨૨ સુધી ગણેશોત્સવની ઉજવણી થનાર છે. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ ધાર્મિક રીત-રિવાજ મુજબ મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવામાં આવે...