Year: 2025

આવતી કાલે 1 માર્ચના રોજ PM મોદી જામનગરની મુલાકાતે

સૂત્રો જણાવી રહ્યા છે આવતીકાલે 1 માર્ચના રોજ PM મોદી જામનગર પહોંચશે. જ્યાં તેઓ રાત્રિ રોકારણ કરી શકે છે. બાદમાં...

મહાશિવરાત્રી દરમ્યાન નખત્રાણા તેમજ આજુબાજુના ગામોમાં આવેલ મહાદેવના મંદિરોમાં બહોળી સંખ્યામાં ભક્તો પહોંચ્યા

મહાશિવરાત્રી દરમ્યાન નખત્રાણા તેમજ આજુબાજુના ગામોમાં આવેલ મહાદેવાના મંદિર જેમાં બેરૂ મહાકાલેશ્વર મદિર, પીયોણી નીલકંઠ મહાદેવ, જડેશ્વર મહાદેવ, પંચેશ્વર મહાદેવ...

મુંબઈ થી લાખોનું બિયર કન્ટેનર ગાંધીધામ આવતાં પેહલા સુરત SMCએ ઝડપ્યું

મુંબઈથી સુરત માર્ગે ગાંધીધામ આવી રહેલા મોટી માત્રા માં બિયર ટીન ભરેલાં કન્ટેઈનર ટ્રેલર ને સ્ટેટ મોનિટરીંગ સેલે સુરત ગ્રામ્ય...

અબડાસાના વિંઝાણ ગામના યુવાનનું માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત

copy image અબડાસા ખાતે આવેલ વિંઝાણ ગામના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો...

ગળપાદરમાં દીવાલ સાથે ભટકાતાં મોપેડચાલક 44 વર્ષીય આધેડનું સારવાર દરમ્યાન મોત

copy image ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં દીવાલ સાથે ભટકાતાં મોપેડચાલક 44 વર્ષીય આધેડે સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે  સૂત્રોમાંથી...

ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપ બહેનો માટે આશાનું કિરણ બની

ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપ બહેનો માટે આશાનું કિરણ બની છે. આ યોજના માત્ર નાણાકીય...

ભારતના માન.રાષ્ટ્રપતિશ્રીની મુલાકાતના પગલે કચ્છમાં “નો ડ્રોન ફ્લાય” ઝોન જાહેર કરાયો

કચ્છ જિલ્લામાં આગામી તા.૨૮/૦૨/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ના માન.રાષ્ટ્રપતિશ્રી પધારનાર છે. માન.રાષ્ટ્રપતિશ્રીની સુરક્ષા Z + પ્રોટેક્ટી મુજબની છે જેથી મહાનુભાવશ્રીની સલામતી વ્યવસ્થાના...

કચ્છ જિલ્લામાં વર્ષ-૨૦૨૪માં ઔદ્યોગિક એકમોના શ્રમિકોની ૫૧ ફરિયાદો સામે કુલ રૂ. ૨૫ લાખથી વધુની ચૂકવણી કરાવવામાં આવી: ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત

કચ્છ જિલ્લાના ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગની ફરિયાદો અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત ઔદ્યોગિક...

ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટ મુલાકાતીઓ માટે ત્રણ દિવસ બંધ રહેશે

copy image ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન માનનીય રાષ્ટ્રપતિશ્રી વૈશ્વિક ધરોહર સાઇટ...

એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાર્થીઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની શુભકામનાઓ

ગુજરાતમાં આવતીકાલ તા. 27/02/2025, ગુરૂવારથી શરૂ થતી એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષાઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ તમામ...