સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી પ્રારંભઃ સર્વે પ્રિયજનોનાં સ્મૃત્યર્થે તથા ગૌ માતના લાભાર્થે ભુજમાં યોજનારી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં 401 પોથી મુકાશે
ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોનાં સ્મૃત્યર્થેતથા ગૌ માતના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞ યોજાશે. આ વખતે ભાગવત...