Month: August 2025

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કચ્છ ના તીર્થધામ નારાયણ સરોવર ખાતે પોથી યાત્રા સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ…

ભુજ તા. : ભારત દેશ માં સૌથી મોટો જિલ્લો ગુજરાત રાજ્ય ના કચ્છ માં આવેલ છે લખપત તાલુકા માં આવેલ...

વડવાનલ હનુમાનજી – લક્ષ્મી-વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું

શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ઉજળતો ગણેશ મહોત્સવ હવે શહેરના દ્વારે આવી રહ્યો છે. પંડાલોની તૈયારીઓ, શૃંગારીત મૂર્તિઓ અને ભજન-કીર્તનના...

રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ગઢશીશાના ખેડૂતે કમલમ્ ફળના ઉત્પાદનને વધુ ગુણવત્તાયુક્ત બનાવ્યું

 પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો, પર્યાવરણ તેમજ મનૂષ્યો માટે વરદાનરૂપ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી અભિયાનમાં કચ્છના અનેક ખેડૂતો...

હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને કચ્છની વિવિધ સેવાભાવી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ

  કચ્છ જિલ્લાની વિવિધ સેવાભાવી સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થાય તેના આયોજન હેતુ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી...

રાપરના લખાગઢ ગામમાંથી 59 હજારની રોકડ સાથે સાત ખેલીઓની ધરપકડ

copy image  રાપર ખાતે આવેલ લખાગઢ ગામમાંથી 59 હજારની રોકડ સાથે સાત ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં...

માંડવીના નાગરેચામાં રહેનાર 49 વર્ષીય મહિલા એસીડ ગટગટાવ્યું

copy image માંડવી ખાતે આવેલ નાગરેચામાં રહેનાર 49 વર્ષીય મહિલાનું એસિડ પી લેતાં મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી...

ગાંધીધામના મીઠીરોહરમાં 45 વર્ષીય આધેડનું ડૂબી જવાથી મોત

copy image ગાંધીધામના મીઠીરોહરમાં હોજમાં ન્હાવા ગયેલ 45 વર્ષીય આધેડનું ડૂબી જવાથી મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી...

તિરંગા અભિયાન અંતર્ગત આવો જાણીએ રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે

 ૧૫મી ઓગષ્ટ ૨૦૨૫ એટલે દેશ આઝાદ થયો તેના ૭૮ વર્ષ પૂર્ણ થયા. ત્યારે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગવંતુ બનાવવા અને આ અભિયાનમાં દરેક દેશવાસીઓને...