Year: 2026

પશુડા ગામે છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યા અંગે એસટી સમાજ અને ભીમ આર્મી દ્વારા TDO ને આવેદનપત્ર પાઠવ્યું

આજરોજ પશુડા ગામે અંદાજિત 50 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. એસટી સમાજ એટલે કે ભીલ સમાજના આગેવાનો અને ગામના...

રાપરમાં કેટામાઈન ડ્રગ્સ સાથે શખ્સની ધરપકડ

copy image રાપરની મુખ્ય બજારમાં ભૂતિયા કોઠા પાસેથી એક શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 5120નું કેટામાઈન ડ્રગ્સ જપ્ત કરાયું...

નખત્રાણા પોલીસે 80 હજારના શરાબ સાથે ભુજના યુવાનને ઝડપ્યો

copy image  કારમાં શરાબ ભરી ભડલીથી ભુજ તરફ આવતા ભુજના શખ્સને નખત્રાણા પોલીસે ઝડપી` પાડયો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સવારના અરસામાં...

ગાંધીધામમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સની અટક

ગાંધીધામ શહેરના સેકટર-1-એમાં એચ.પી. ગેસ એજન્સી પાસે રોડ પર કાર ઊભી રાખી ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા...

ગાંધીધામનાં મકાનમાં SMCની કાર્યવાહીથી દોડધામ

ગાંધીધામ જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા આ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અચાનક એન્ટ્રી કરીને સપનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં કાર્યવાહી...

નિંગાળમાં રૂા. 4.36 લાખના શરાબ સાથે એકની અટક, બે હાથ ન આવ્યા

 અંજારના નિંગાળમાં બોલેરોમાંથી દારૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી હતી અને એક શખ્સને પકડી પાડયો હતો. સૂત્રો માંથી મળતી...

કરછ જિલ્લામાં બાગાયતી ખેતી કરતાં અને કરવા માંગતા ખેડુતો માટે નવી બે યોજનાઓ અમલી

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખંડુતોને જણા નવીન બે યોજનાઓ માટે ૧). કુળપાકોમાં ફિલ્ડ કવર...

ડી. વી. હાઈસ્કૂલ‌ અંજાર ખાતે કાર્યરત થનારી પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની મુલાકાત લેતાં રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

આજરોજ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ અંજાર ખાતે અંજાર બાયપાસ રોડની કામગીરીની સમીક્ષા કરીને પૂર્વ કચ્છમાં ડી. વી....

31 જુલાઈ, 2026 સુધી અરજી કરવાની તક – કચ્છ જિલ્લાના લાયક વિદ્યાર્થીઓને લાભ લેવા અનુરોધ

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત પ્રતિષ્ઠિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, કુમરા(કચ્છ) ખાતે શૈક્ષણિક સત્ર 2027-28 માટે ધોરણ-6માં પ્રવેશ...

 માંડવી તાલુકાના નાની ઉનડોઠમાં 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ પોતાની જીવન રેખા ટૂંકાવી

copy image  માંડવી તાલુકાના નાની ઉનડોઠમાં 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ પોતાની જીવન રેખા ટુકાવી હતી. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ...