ભુજ તાલુકાના મિરજાપર ગામમાં રહેતી 14 વર્ષીય સગીર  વયની  કન્યાએ  કોઈ અગમ્ય કારણે  ગળેફાંસો  ખાઈ જીવન ટીકાવ્યું

suicide

copy image

copy image

ભુજ તાલુકાના મિરજાપર ગામમાં રહેતી 14 વર્ષીય સગીર વયની કન્યાએ  કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટીકાવ્યું હતો.  પોલીસ દ્વારા મળેલ માહિતી અનુસાર ,  સગીરા આજે તેના ઘરે હતી તે દરમિયાન જ કોઈ અકળ કારણે તેણે પોતાના ઘરે જ આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા . પોલીસે   અકસ્માત  મોતનો ગુનો નોંધી આગળની વધુ  તપાસ હાથ ધરી છે.