આદિપુરમાં યુવાને ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું

copy image

copy image

આદિપુરમાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આદિપુરના કેસરનગર-1માં ઘર નંબર 186માં રહેનારો યુવાન પોતાના ઘરે હતો. તેણે સાંજે 5.30 પહેલાં કોઇ પણ સમયે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાને પતરાંના પાઇપમાં કપડું બાંધી ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. બનાવ પાછળનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.