રાપરના ખાંડેકા ગામમાં તસ્કરોએ  મંદિરમાં ખાતર પાડ્યું

chor

copy image

copy image

 રાપર તાલુકાનાં ખાંડેકા ગામમાં તસ્કરોએ  મંદિરમાં ખાતર પાડ્યું હતું અને અહીથી રૂા.11600ની માલમતા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.5/8ના રોજ ખાંડેક ગામથી વીડિયાવાડી રોડ પર આવેલાં ગોવાદાદાનાં મંદિરમાં આ ચોરીનો બનાવ બન્યો હતો. અજાણ્યા આરોપી ઈશમોએ અજાણ્યો આરોપી મંદિરનું તાળું તોડીને અહીથી કુલ રૂા.11600ની મત્તાની ચોરી કરી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.