માંડવીના લુડવામાં માનસિક રીતે બીમાર આધેડનું એસિડ ગટગટાવી લેતા મોત

copy image

copy image

copy image
copy image

  માંડવી ખાતે આવેલ લુડવામાં માનસિક રીતે બીમાર આધેડનું એસિડ ગટગટાવી લેતા મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવીના લુડવા ગામમાં રહેનાર 48 વર્ષીય આત્મારામ મહેશ્વરી નામના આધેડ માનસિક રીતે બીમાર હતા.  ગત તા. 31/7ના હતભાગી પોતાના ઘરે હતા તે સમયે કોઈ કારણે એસિડ પી લેતાં તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.