મુન્દ્રામાંથી બેભાન અવસ્થામાં મળી આવેલ શખ્સને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાયો

copy image

copy image

મુન્દ્રામાંથી બેભાન અવસ્થામાં મળી આવેલ અજાણ્યા શખ્સને હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે જે અનુસાર મુન્દ્રામાં આવેલ અરિહંતનગરમાં આવેલા મકાનના પાછળના ભાગે કોઈ અજાણ્યો શખ્સ બેભાન અવસ્થામાં મળી આવેલ હતો. આ શખ્સને હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.