મોરબીમાં વાયુ ચક્રવાતને લઈને વહીવટી તંત્ર બન્યુ સજ્જ

વાયુ ચક્રવાતને લઈને મોરબીમાં વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. મોરબી જિલ્લામાં 32 જવાનો સાથેની એનઆરએફની એક ટીમ પહોંચી છે. અને એનડીઆરએફના વધુ 60 જવાનો મોરબીમાં આવી રહ્યા છે. માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીક એનડીઆરએફના જવાનો તૈનાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *