Breaking News મોરબીમાં વાયુ ચક્રવાતને લઈને વહીવટી તંત્ર બન્યુ સજ્જ 7 years ago Kutch Care News વાયુ ચક્રવાતને લઈને મોરબીમાં વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. મોરબી જિલ્લામાં 32 જવાનો સાથેની એનઆરએફની એક ટીમ પહોંચી છે. અને એનડીઆરએફના વધુ 60 જવાનો મોરબીમાં આવી રહ્યા છે. માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીક એનડીઆરએફના જવાનો તૈનાત છે. Continue Reading Previous ગાંધીધામ પાસે ટ્રેઇલર અને બાઇક અથડાતાં બાઇક સવાર બાળક અને વૃદ્ધનું મૃત્યુ નીપજયુંNext ભદ્રેશ્વર વિસ્તારના આગિયારીઓને સલામત સ્થળે ખસેડતું તંત્ર More Stories Breaking News Crime Kutch ગાંધીધામમાં પોલીસે 13 કિલો માદક પદાર્થના જથ્થા સાથે તહોમતદારને ઝડપ્યો 17 hours ago Kutch Care News Breaking News Crime Kutch ચૂંટણીના ધમધમાટ વચ્ચે પૂર્વ કચ્છમાં વિવિધ વિસ્તારોમાં દારૂની બદીને નાથવા માટે સ્થાનિક પોલીસની કસોટી શરૂ 18 hours ago Kutch Care News Breaking News India ભારતીય ટેન્કર જહાજ ઉપર ઈરાની ગોળીબાર 18 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.