Breaking News મોરબીમાં વાયુ ચક્રવાતને લઈને વહીવટી તંત્ર બન્યુ સજ્જ 7 years ago Kutch Care News વાયુ ચક્રવાતને લઈને મોરબીમાં વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. મોરબી જિલ્લામાં 32 જવાનો સાથેની એનઆરએફની એક ટીમ પહોંચી છે. અને એનડીઆરએફના વધુ 60 જવાનો મોરબીમાં આવી રહ્યા છે. માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીક એનડીઆરએફના જવાનો તૈનાત છે. Continue Reading Previous ગાંધીધામ પાસે ટ્રેઇલર અને બાઇક અથડાતાં બાઇક સવાર બાળક અને વૃદ્ધનું મૃત્યુ નીપજયુંNext ભદ્રેશ્વર વિસ્તારના આગિયારીઓને સલામત સ્થળે ખસેડતું તંત્ર More Stories Breaking News Gujarat અંબાજી ગબ્બરની રોપ-વે આગામી છ દિવસ માટે બંધ રાખવામા આવશે 6 hours ago Kutch Care News Breaking News Kutch ગુજરાતના પોલીસ મહાનિર્દેશક DGP તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ડૉ. કે. એલ. એન. રાવ બે દિવસીય કચ્છના પ્રવાસે 6 hours ago Kutch Care News Breaking News Kutch કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ 7 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.