Breaking News મોરબીમાં વાયુ ચક્રવાતને લઈને વહીવટી તંત્ર બન્યુ સજ્જ 5 years ago Kutch Care News વાયુ ચક્રવાતને લઈને મોરબીમાં વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. મોરબી જિલ્લામાં 32 જવાનો સાથેની એનઆરએફની એક ટીમ પહોંચી છે. અને એનડીઆરએફના વધુ 60 જવાનો મોરબીમાં આવી રહ્યા છે. માળિયાના પીપળીયા ચાર રસ્તા નજીક એનડીઆરએફના જવાનો તૈનાત છે. Continue Reading Previous ગાંધીધામ પાસે ટ્રેઇલર અને બાઇક અથડાતાં બાઇક સવાર બાળક અને વૃદ્ધનું મૃત્યુ નીપજયુંNext ભદ્રેશ્વર વિસ્તારના આગિયારીઓને સલામત સ્થળે ખસેડતું તંત્ર More Stories Breaking News મુંબઈમાં જખ દાદાના ૪૪માં મહાપ્રસાદનું આયોજન કરાયું 2 days ago Kutch Care News Breaking News રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને સ્થાનિક આગેવાનો દ્વારા લખપતના બેખડા ગામે પાંચ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો 7 days ago Kutch Care News Breaking News ભુજ શહેર હોમગાર્ડ ત્રિદિવસીય ગણપતિની સ્થાપના કરાઈ… 2 weeks ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.