ગુજરાતના સરહદી વિસ્તારમાં કેનાલમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત
copy image

ગુજરાતના સરહદી વિસ્તારમાં કેનાલમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે…
કેનાલમાં ભંગાણ પડવાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે….
શિયાળુ સિઝન શરૂ થતાની સાથે જ વાવ-થરાદ વિસ્તારના કુડાળીયા, આછુવા અને રાછેણા સહિતના ગામોની સીમમાં એક જ વિસ્તારમાં ત્રણ કેનાલોમાં ભંગાણ સર્જાયું…
કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં રવિ સિઝનના વાવેતરને મોટું નુકસાન….