કચ્છમાં ‘ક્યાર’ની હજુ કળ વળી નથી ત્યાર ‘મહા’ વાવાઝોડાનો ભય.આકાશી વિજળી પડતા એક યુવાનનું મોત

‘ક્યાર’ની હજુ કળ વળી નથી ત્યાર ‘મહા’ વાવાઝોડાનો ભય કચ્છ ઉપર ઝબુળી રહ્યો છે. મંગળવારની બપોરે ‘મહા’ની અસર વચ્ચે દયાપરમાં કડાકા ભડાકા સાથે 2 ઈંચ વરસાદ, નદીનાળા ઉભરાયા. નખત્રાણા તાલુકાના લોરીયા ગામે આકાશી વિજળી પડતા ધોધા સલીમ સુલેમાન નામના ૩૫ વર્ષીય યુવાનનું મોત થયું છે.