આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શિણાય ગામમાં બહારના લોકો જુગાર રમતા હોય ભરતભાઈ દેવજીભાઈ બલદાણીયા એ પોલીસને બોલાવી હતી જેનું મનદુખ રાખી ને આરોપી રમેશ વાસણ હડિયા અને બીપીન વાસણ હડિયા એ તે શું કામ પોલીસ બોલાવી હતી તેમ કહીને લાકડીથી હુમલો કરીને માર માર્યો હતો ભગવાન ના રે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.