મળતી માહિતી પ્રમાણે ભુજ તાલુકાના માધાપર ગામે બને મિત્રો લગ્ને પ્રસંગે જમવા જતાં હતા તે દરમિયાન નવાવાસ બસ સ્ટેસન ની બાજુમાં મસ્જિદના ગેટ પાસે ઇમરાન સમાએ બને મિત્રોને ઊભા રાખી બહુ હોસિયારી કરો છો તેમ કહીને કેતન ભવાન જોગી તેમજ તેના મિત્ર રામજી જોગી ને છરી ઘા મારી નાશી ગયેલ હતો. રામજી જોગી નામના યવકનું ઘટના સ્થળે મોત નીપજયું છે તેમજ બીજા યુવકને સારવાર અર્થે ભુજ જીકે જનરલ માં ખસેડવામાં આવ્યા છે. બંને યુવકો ઉપર હુમલો કરનારર આરોપીઓ ફરાર થઈ ગયેલ છે.વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.