કોઠારા પોલીસમાંથી મળતી વિગતો મુજબ કોઠારામાં ધોરીમાર્ગ ઉપર બપોરના અરસામાં કાર નંબર જીજે બાર ડી એમ 6010 ચાલકે પૂરઝડપે બેદરકારી થી કાર ચલાવીને બાઇક નંબર જીજે 12 સી એચ 4105 સાથે અટકાવતા જગડિયા ગામ ના જેઠાભાઇ ખીમજીભાઈ સીજુ ઉ.22 અને ત્રંબો ના રાજેશભાઈ લખુભાઇ ખોખર ઉંમર વર્ષ 23 ના ગંભીર હાલતમાં મૃત્યુ નિપજયા હતા ભગવાન ના યુવાનો ધુળેટી હોવાથી માંડવી ફરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે કોઠારા પાસે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો અને બંને યુવાનો કાળનો કોળીયો બન્યા હતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.