કચ્છ નારણમાં ઘૂડખરની વસતી ગણતરીનો કરાયો પ્રારંભ

કચ્છ અને ગુજરાતમાં તો વર્ષો પહેલાી લોકો ઘુડખરને જાણતા હતા, પરંતુ ર૦૧૭માં ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવે પણ એક સભામાં કચ્છના ઘુડખરની વાત કરી હતી.જોકે, તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાત સરકાર ગધેડાઓનું પણ સદીના મહાનાયક પાસેી પ્રચાર કરાવી રહી છે. આ નિવેદન બાદ કચ્છના આ ઘૂડખર દેશના નકશા પર આવ્યા હતા. આ ઘૂડખર ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જોવા મળે છે અને દર પાંચ વર્ષે વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી દ્વારા વસ્તી ગણતરી હા ધરવામાં આવે છે આ બાબતે ધ્રાંગધ્રા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીના ડીસીએફ એસ.એસ.અશોડાએ જણાવ્યું હતું કે, ૧૩ અને ૧૪ માર્ચ દરમિયાન ઘુડખરની વસ્તી ગણતરી વાની છે. જેમાં કુલ ૩ રિઝીયન, ૧૮ ઝોન, ૭૭ સબ ઝોન અને ૩૬ર પોઈન્ટસ પર આ ગણતરી હા ધરવામાં આવી છે. જેમાં પપ૦ જેટલા ફોરેસ્ટ ઓફિસર અને સ્ટાફ, ૩૦૦ જેટલા એનજીઓના સ્વયં સેવકો અને સનિક જાણકારો સહિત ૧ર૦૦ જેટલા લોકો દ્વારા આ વસ્તી ગણતરી હા ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, રણમાં યેલી વસ્તી ગણતરી સમયે ૪૪પ૧ ઘુડખર નોંધાયા હતા. જ્યારે આ વખતે આ આંક વધીને પ હજારી પપ૦૦ની વચ્ચે રહે તેવી શક્યતાઓ છે.