ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ-કરછ દ્વારા જાહેરનામુ

ગુજરાત સરકારશ્રીના જાહેરનામા કમાંકઃ૧૩/એસીવી/૧૦૨૦૨૦/એસ.એફ .એસ.૧/ગ, તાઃરર/૦૩/ર૦૨૦ અન્વયે કોરોના વાયરસ COVID-19 ની અસરોને પહોચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડીસીઝ એકટ ૧૮૯૭ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના જાહેરનામા કમાંક એનસીવી- ૧૦ર૦૨૦– એસ.એફ .એસ.૧ તા.૧૩/૦૩/૨૦૨૦ થી રાજયમાં ‘ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-ર૦૨૦’ લાગુ કરવામાં આવેલ છે. આથી કચ્છ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક ભવનો, કોલેજો અને ઇન્સ્ટીટયુટઓના વડાશ્રી/આચાર્યશ્રીઓને જણાવવાનું કે તા.૨૫/૦૩/૨૦૨૦ સુધી બંધ રાખવા જણાવવામાં આવે છે. તદઉપરાંત આ અન્વયે સરકારશ્રી અને કચ્છ યુનિર્વાર્સિટી વખતોવખતના જાહેરનામા/સુચનાઓનો અમલ કરવાનો રહેશે.