બાવળા તાલુકાના ગામડાઓમાં દિવ્યાંગોને નિશુલ્ક સાધન સહાય

બાવળા:દિવ્યાંગજનો તથા વયોશ્રી યોજનાના લાભાર્થીઓને નિઃ શુલ્ક સાધન સહાય તેઓ ના ઘરે પહોંચાડી વિતરણ કરવા નું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે તેના ભાગ રૂપે બાવળા તાલુકા ના ગામો માં વિતરણ કરતા સાણંદ બાવળા ધારાસભ્ય કનુભાઈ પટેલ,બાવળા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ભરતભાઇ મેર,બાવળા તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ મકવાણા,બાવળા મામલતદાર દેસાઈ સાહેબ,બાવળા નાયબ મામલતદાર અશોક સિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી વિષ્ણુભાઈ બારોટ,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ચેતનસિંહ ગોહેલ,યુવા મોરચા અમદાવાદ જિલ્લા મહામંત્રી મયુરભાઈ ડાભી તથા ગામો ના સરપંચ અને દરેક ગામ ના તલાટી હાજર રહ્યા હતા

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર